Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध. १ विमोक्ष० अ. ८. उ. १.
३८७
यादृच्छिकमिदं सर्व केचिद्भूतविकारजम् ॥
केचिच्चानेकरूपं तु बहुधा संप्रधाविताः॥४॥ अनेकान्तवादानभिज्ञानामेकान्तवादिनामेतत्कथनम् । तथाहि
यादृच्छिकमिदं सर्व केचिद्भूतविकारजम् । । केचिच्चानेकरूपं तु बहुधा संप्रधाविताः ॥ ४ ॥
भावार्थ-सृष्टिवादी वैशेषिक, मीमांसक और नैयायिक आदि सिद्धान्तकार इस लोकको कृत्रिम और आदि-अन्तसहित मानते हैं। कोई २ अर्धनारीश्वरसे उत्पन्न हुआ इसे स्वीकार करते हैं । सोम, चन्द्र
और अग्निसे यह लोक हुआ है-कोई २ ऐसा कहते हैं। किसी २ का सिद्धान्त है कि यह लोक द्रव्यादि-षड्-विकल्प-स्वरूप है। कोई २ इसे ईश्वरसे उद्भूत, कोई २ इसे ब्रह्मासे रचित मानते हैं। सांख्य इसे प्रकृति से जनित, कोई २ इसे स्वतः उद्भूत, और कोई २ इसे पृथ्व्यादिक पांच भूतोंका विकारस्वरूप स्वीकार करते हैं। कोई इसे एकरूप और कोई इसे अनेकरूप भी मानते हैं। इस प्रकारसे इस लोकके विषयमें भिन्न २ सिद्धान्तकारोंकी भिन्न २ मान्यताएँ इन पद्यों द्वारा बतलाई गई हैं। लोक
और आत्मतत्त्वके विषयमें ये उपर्युक्त मान्यताएँ उन्हीं व्यक्तियों की हैं जो अनेकान्तवादसे अनभिज्ञ बने हुए हैं । कहा भी है
यादृच्छिकमिदं सर्व केचिद् भूतविकारजम् ।
केचिच्चानेकरूपं तु बहुधा संप्रधाविताः ॥४॥ ભાવાર્થ–સુષ્ટિવાદી વૈશેષિક, મીમાંસક અને નૈયાયિક આદિ સિદ્ધાંતકાર આ લેકને કૃત્રિમ અને આદિ-અન્ત-સહિત માને છે. કઈ કઈ અર્ધનારીશ્વરથી ઉત્પન્ન થએલ હેવાને સ્વીકાર કરે છે. સેમ, ચંદ્ર અને અગ્નિથી આ લેક થયેલ છે તેમ કેઈ કહે છે. કેઈ કઈનો સિદ્ધાંત છે કે આ લેક દ્રવ્યાદિપ-વિકલ્પ-સ્વરૂપ છે. કેઈકેઈ તેને ઈશ્વરથી ઉત્પન્ન થયેલ, કઈ કઈ તેને બ્રહ્માથી રચિત થયેલ માને છે. સાંખ્ય તેને પ્રકૃતિથી જનિત સ્વીકારે છે કે કોઈ તેને સ્વતઃ ઉદ્દભૂત અને કોઈ કઈ તેને પૃથ્વી આદિ પાંચ ભૂતના વિકારસ્વરૂપ સ્વીકાર કરે છે. કે તેને એકરૂપ, કેઈ તેને અનેક રૂપ પણ માને છે, આ પ્રકારથી આ લેકના વિષયમાં ભિન્ન ભિન્ન સિદ્ધાંતકાની ભિન્ન ભિન્ન માન્યતાઓ આ પદો દ્વારા બતાવેલ છે. લેક અને આત્મતત્વના વિષયમાં ઉપર કહેલ એ માન્યતાઓ એ વ્યક્તિઓની છે કે જે અનેકાન્તવાદથી અજાણ છે. કહ્યું પણ છે
શ્રી આચારાંગ સૂત્ર : ૩