Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्कन्ध. १ विमोक्ष०अ. ८. उ. १
वाग्गोचरस्य गुप्तिरिति । वावसंयमेन सम्यगुत्तरं देयं नतु भाषासमितिमनपेक्ष्येति भावः । इति = गुप्तिर्वाग्गोचरस्य कार्येत्येतद्वक्ष्यमाणं चाहं ब्रवीमि । तदेव वक्तुं प्रक्रमते - ' सर्वत्रे 'स्यादि-प्रतिवादिनं संबोध्य पृच्छेद् यत्तव षड्जीवनिकायोपमर्दनं कृतकारितानुमोदनैः सर्वत्र त्वच्छास्त्र सम्मतम् = अप्रतिषिद्धत्वेनाभिलषितं तत्सर्वं पापं = पापजनकं नरकनिगोदादिदुःखकारकत्वादतो न ममाभिलषितमित्यर्थः । तदेवाह - आ जाने से वचनका संयम नहीं रहता है, तो भी विद्वान मुनिके लिये इस बातका वहां भी ध्यान रखना चाहिये । भाषासमितिका परिहार कर अपने मूलगुण में विराधना लाना यह विद्वान् मुनिका कर्तव्य नहीं है । इसी वस्तुस्थितिको ध्यान में रख कर सूत्रकार 46 सर्व चोगोचरस्येति ब्रवीमि " यह कहते हैं-जैन सिद्धन्ताभिमत हेतु और दृष्टान्तकी स्थापनासे एवं पाखण्डियोंके द्वारा कथित दूषणोंके निरसन (उत्तर) से उन पाखंडियों के परास्त होनेपर स्वमतकी स्थापन स्वतः हो जाती है, और यही वचनविषयकी गुप्ति है। इसमें रहनेवाले साधुको वाक् - संयमसे ही उत्तर देना चाहिये; उसकी उपेक्षा करके नहीं । इसी प्रकार से सूत्रकार प्रदर्शित करते हैं- विद्वान् वादी मुनि, प्रतिवादीको संबोधित कर यह पूछे कि आपके शास्त्र में कृत, कारित और अनुमोदनासे षड्जीवनिकायका उपमर्दन प्रतिपादित हुआ है और वह अप्रतिषिद्ध होनेसे आपके लिये सम्मत है । परंतु यह आप विश्वास रखें कि यह सब कुकृत्य है और करनेवाले जीवोंको नरक और निगोदादिक दुःखोंके प्रदाता है। इसलिये हमारी दृष्टि में यह उपादेय-अभिलषित नहीं है। इसी कारण મુનિએ એ વાતને ત્યાં પણ ખ્યાલ રાખવા જોઈએ. ભાષાસમિતિને પરિહાર કરી પોતાના મૂળ ગુણમાં વિરાધના લાવવી એ વિદ્વાન મુનિનું કર્તવ્ય નથી. આ વસ્તુ સ્થિતિને ધ્યાનમાં રાખી સૂત્રકાર " गुप्तिर्व चोगोचरस्येति ब्रवीमि " आम उडे छे. જૈનસિદ્ધાન્તાભિમત હેતુ અને દૃષ્ટાંતની સ્થાપનાથી અને પાખંડીઓ દ્વારા કહેવાયેલા દૂષણોના ઉત્તરથી તે પાખંડિએની હાર થવાથી સ્વમતની સ્થાપના આપમેળે થઈ જાય છેઆ વચનવિષયની ગુપ્તિ છે. આમાં રહેવાવાળા સાધુએ વાક્—સંયમથી જ ઉત્તર આપવા જોઈ એ, ભાષાસમિતિની ઉપેક્ષા કરીને નહીં. આ પ્રકારેજ સૂત્રકાર પ્રદર્શિત કરે છે—વિદ્વાન્ વાદી મુનિ, પ્રતિવાદીને સ'એધિત કરી પૂછે કે આપના શાસ્ત્રમાં કૃત,કારિત અને અનુમોદનાથી ષડ્ટનિકાયનું ઉપમન પ્રતિપાતિ થયેલ છે અને એ અપ્રતિષિદ્ધ હોવાથી આપને માટે સમ્મત છે; પરંતુ આપ વિશ્વાસ રાખો કે એ બધાં કુકૃત્ય છે, અને કરવાવાળા જીવાને નરક અને નિગેાદાદિક દુઃખ આપનાર છે. આ કારણે અમારી ષ્ટિમાં એ ઉપાદેય
શ્રી આચારાંગ સૂત્ર : ૩
३९९