Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३३२
आचाराङ्गसूत्रे
रागार गृहस्थावासे पुनर्निपततः, अतएव दीनान् शृगालवन्नीच भावप्रगतान् संसारदुःखव्याकुलान् पश्य - हे शिष्य ! अवलोकय । यतः वशार्त्ताः = कषायवशवर्त्तिस्वादार्त्तरौद्रध्यानयुक्ताः, कातराः शृगालसादृश्यं प्राप्य परीषहोपसर्गभीरखो ये ले जाकर पटक देता है - इसके लिये सूत्रकार " पश्य दीनान् उत्पतितान् प्रतिपततः " इस पंक्तिद्वारा प्रकट करते हैं
वे इसमें बतलाते हैं कि प्रबल मोहके उदयसे संयमस्थान से उछलकर निकलनेवाले वे जीव कर्मकी गतिकी विचित्रता से कारागारके तुल्य गृहस्थावास में जाकर ठहरते हैं और वहां शृगालकी तरह नीच मनोवृत्तिसे युक्त होते हुए सांसारिक दुःखोंसे व्याकुल होते रहते हैं । शिष्यको सम्बोधन कर सूत्रकार कहते हैं कि हे शिष्यो ! तुम देखो ! क्या से क्या वे बन जाते हैं। इस प्रकारके उनके परिवर्तन में छिपी हुई कौन वस्तु काम करती है कि जिससे मोहके उदयकी प्रबलता जागृत बन उनका सर्वसंहारक बनती है ? इसका उत्तर सूत्रकार " वशार्त्ताः कातराः जनाः लूषका भवन्ति" इस पंक्तिसे देते हैं । वे कहते हैं - इसमें प्रबल अपराध कषायवशवर्तिताका है । इतना सब कुछ करने पर भी वे जो प्रबल मोहके उदयसे पतित बना दिये जाते हैं, उसका प्रधान कारण उनका कषायोंसे युक्त होना है । कषायोंसे युक्त होने के कारण ही जीव आत एवं रौद्रध्यानवाले होते है । जिस प्रकार श्रृंगाल जरासा भी ध्वनि पाकर अपने स्थानसे भाग खडा होता है, उसी प्रकार ये भी परीषह और उपसर्ग आने पर, उनसे भयभीत बनकर अपने
उपाडी श्यां पछाडी हे छे. थे मंगे सूत्रअ२ " पश्य दीनान् उत्पतितान् प्रतिपततः” આ પંક્તિદ્વારા પ્રગટ કરે છે. તેઓ આમાં બતાવે છે કે પ્રબળ મેાહના ઉદયથી સચમસ્થાનથી ઉછળી કમની વિચિત્રતાથી જીવ કારાગારતુલ્ય ગૃહસ્થવાસમાં જઇ પડે છે. ત્યાં શૃગાલની માફક નીચ મનેાવૃત્તિથી યુક્ત બની સાંસારિક દુ:ખોથી વ્યાકુળ થતા રહે છે. શિષ્યને સબોધન કરતાં સૂત્રકાર કહે છે કે હું શિષ્યા ! તમે જુઓ; ઘડીમાં શુ થી શુ થઈ જાય છે. આ પ્રકારના એના પરિવર્તનમાં કઈ એવી છુપી વસ્તુ કામ કરે છે કે જેથી માહના ઉદયની પ્રમલતા જાગ્રત થઈ मेनो सर्व संहार १रे छे ? खाना उत्तर सूत्रार वशार्ताः कातराः जनाः लूषका भवन्ति” मा पंस्तिथी आवे छे. तेथे डे-यामां प्रमण अपराध કષાયવશવશવિતતાનેા છે. આટલું કરવા છતાં પણ માહના પ્રમળ ઉદય એને પતિત બનાવીદે છે. આનું પ્રધાન કારણ એનુ કષાયેાથી યુકત થવું છે. કષાયેાથી યુકત થવાના કારણે જ જીવ આ-રૌદ્ર ધ્યાનવાળા બની જાય છે. જે રીતે શ્રૃગાલ
શ્રી આચારાંગ સૂત્ર : ૩