Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३४१
श्रुतस्कन्ध. १ धूताख्यान अ. ६. उ. ५ किश्च-से उडिएसु वा ' इत्यादि ।
मूलम्-से उहिएसु वा अणुटिएसु वा सुस्सूसमाणेसु पवेदए-संतिं विरतिं उवसमं णिव्वाणं सोयं अजवियं मदवियं लाघवियं अणइवत्तिय ॥ सू० ३ ॥
छाया-उत्थितेषु वा अनुत्थितेषु वा शुश्रूषमाणेषु प्रवेदयेत् शान्ति विरतिम् , उपशमं निर्वाणं शौचम् आर्जविकं मार्दविकं लाघविकम् अनतिपत्य ॥ मू०३ ॥
टीका--सा आगमवित् शुश्रूषमाणेषु श्रोतुमिच्छत्सु गुर्वादिसेवां कुर्वत्सु वा उत्थितेषु-गृहीतप्रव्रज्येषु वा अनुत्थितेषु-श्रावकादिषु वा शान्तिम्-शमनम्-अहिंसा___भावार्थ-सर्वज्ञ भगवानद्वारा प्रतिपादित आगमके ज्ञाता मुनिराज लोक आदिका यथार्थ स्वरूप जान कर, जीवोंकी रक्षाके निमित्त धर्मका उपदेश दें। उसमें वह द्रव्य, क्षेत्र, कालभावकी, अथवा अहिंसा व्रत आदिकी अपेक्षासे धर्मका विस्तारपूर्वक कथन करें, और साथमें यह भी स्पष्ट समझायें कि धर्मके आराधनसे किन २ जीवोंको किस २ फल की प्राप्ति हुई है। सू०२॥
तथा-" से उहिएसु वा " इत्यादि।
आगमज्ञाता वे मुनि धर्मका उपदेश करते समय इन विषयोंका भी विवेचन करें । धार्मिक उपदेश सुननेके जो इच्छुक हैं उनका नाम शुश्रूषमाण हैं, अथवा जो गुरुओंकी सेवा करते हैं वे भी शुश्रूषमाण हैं। जिन्होंने दीक्षा ग्रहण कर ली है वे उत्थित हैं और श्रावक आदि अनुत्थित हैं। इन सबके लिये वे आगमज्ञाता मुनि अहिंसा, मृषावाद आदिसे
ભાવાર્થ–સર્વજ્ઞ ભગવાન દ્વારા પ્રતિપાદિત આગમના જ્ઞાતા મુનિરાજ લેક આદિનું યથાર્થ સ્વરૂપ જાણું છની રક્ષા નિમિત્ત ધર્મનો ઉપદેશ દે. તેમાં તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને અહિંસાવ્રત આદિની અપેક્ષાથી ધર્મનું વિસ્તાર પૂર્વક કથન કરે. અને સાથે સાથે એ પણ સમજાવે કે ધર્મના આરાધનાથી કયા કયા જીને કયા ક્યા ફળની પ્રાપ્તિ થયેલ છે.
तथा-" से उदिएसु वा" त्यादि.
આગમજ્ઞાતા એ મુનિ ધર્મનો ઉપદેશ કરતી વખતે એ વિષનું પણ વિવેચન કરે. ધાર્મિક ઉપદેશ સાંભળવામાં જે ઈચ્છુક છે તેનું નામ શુશ્રુષમાણ છે, અથવા જે ગુરૂઓની સેવા કરે છે તેઓ પણ શુશ્રુષમાણ છે. જેઓએ દીક્ષા ગ્રહણ કરેલી છે તેઓ ઉસ્થિત અને શ્રાવક આદિ અસ્થિન છે. આ બધા માટે
श्री. मायाग सूत्र : 3