Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३५८
आचाराङ्गसूत्रे यः कषायाभावेन फलकवदचलोऽवतिष्ठते तच्छोलश्च स फलकावस्थायी-वासीचन्दनकल्पः, वास्या तक्ष्यते चन्दनेन चाऽनुलिप्यते, उभयत्र समभाव इत्यर्थः ।
यद्वा-'फलकापदर्थी' फलं कर्मक्षयरूपं तदेव फलकं तेनाऽऽपदि संसारभ्रमणरूपायामर्थः प्रयोजनं फलकापदर्थः, स विद्यते यस्यासौ फलकापदर्थी-संसारभ्रमणरूपायामापदि कर्मक्षयरूपफलाभिलाषीत्यर्थः। ___ तथा कालोपनीतः-काल: मरणकालः उपनीतः प्रज्ञाविषयीकृतो येन स है। इसका अर्थ इस प्रकार है कि दुर्वचनरूपी कुठारसे छेदा गया भी वह मुनि कषायरहित होनेसे फलककी तरह विना किसी विकृतिके स्थिरचित्त रहता है। इसे क्या वसोला क्या चन्दन ? दोनोंमें समता रहती है। चाहे कुल्हाडीसे यह काट दिया जावे तो इसे उसमें रोष नहीं, और चन्दनसे लिप्त कर दिया जावे तो उसमें उसे हर्ष नहीं, अर्थात्-उसे दोनों में समभाव रहता है। __ अथवा-" फलकापदर्थी " यह भी संस्कृत छाया “फलकावयट्ठी" जब इस पदकी मानी जावेगी, तब इसका अर्थ इस प्रकारसे होगा कि कर्मक्षयरूप जो फल वही हुआ फलक, उससे संसारपरिभ्रमणरूप आपत्तिमें जो मुनि प्रयोजनवाला है वह फलकापदर्थी है। मुनिजन संसारपरिभ्रमणरूप आपत्तिमें कर्मक्षयरूप फलके अभिलाषी होते हैं । मुनिको जब अपना मरणकाल ज्ञात हो जावे तब वह १२ वर्षकी संलेखनासे क्रमशः शरीरको कृश करता हुआ भक्त અર્થ એ પ્રકારને છે કે દુર્વચનરૂપી કુહાડાથી છેદવામાં આવેલ પણ એ મુનિકષાયરહિત હોવાથી પાટીયાની માફક કેઈપણ પ્રકારની વિકૃતિ વિના સ્થિરચિત્ત રહે छ. मेने वासी (पासal) शु? मने यन शु? भन्नेमा समता २९ छ. मो કુવાડાથી તેને કાપવામાં આવે તે પણ તેને ગુસ્સે નથી, અને ચંદનથી લેપ કરવામાં આવે તે તેને હર્ષ નથી. બનેમાં સમભાવ રહે છે.
24 --" फलकापर्थी " २५४ सस्कृत छाय! “ फलगावयट्ठी” न्यारे આ પદની માનવામાં આવશે ત્યારે એને અર્થ એ પ્રકારે થશે કે કર્મક્ષયરૂપ જે ફળ તેજ થયું ફલક. તેનાથી સંસાર-પરિભ્રમણ-રૂપ આપત્તિમાં જે મુનિ પ્રોજનવાળા છે તે ફલક પદથી છે. મુનિજન સંસાર પરિભ્રમણરૂપ આપત્તિમાં કર્મક્ષયરૂપ ફળના અભિલાષી હોય છે. મુનિને જ્યારે પિતાના મરણકાળનો સમય જણાઈ આવે ત્યારે તે ૧૨ વર્ષની સંખનાથી ક્રમે ક્રમે શરીરને ઘસાવતા ઘસાવતા
श्री. मायाग सूत्र : 3