Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध १ लोकसार अ. ६. उ. ५
३४७ मानानां प्राणानां भूतानां जीवानां सत्त्वानां सर्वेषां तद्रक्षणोपायप्रदर्शनतः शरणं भवति । वधकानां च तदध्यवसायान्निवर्त्तनेन विशिष्टगुणस्थानावस्थापनाच्छरणं भवति । तथाहि-अगारानगारधर्ममाचक्षाणस्तथाविधो महापुरुषः कतिचन प्रव्राजयति; कतिचन श्रावकवते प्रवर्त्तयति, कतिचन सम्यक्त्वं प्रापयन् मोक्षमार्गस्य प्रथमसोपाने समारोहयति, कतिचन प्रकृतिभद्रान् करोति, प्रगाढमिथ्यात्ववतश्चापि कतिचन नवनीतवन्मृदुलमानसान् विदधातीति ॥ सू० ६॥ __उक्तमर्थमुपसंहरन्नाह-एवं से उहिए' इत्यादि । समस्त प्राणी, भूत, जीव और सत्त्वकी रक्षाके उपाय दिखानेके कारण समस्त प्राणियोंके, समस्त भूतोंके, समस्त जीवोंके और समस्त सत्त्वों के आश्रय-शरण होते हैं। तथा-वे उन प्राणी आदिके वध करनेवालोंके भी, उन्हें हिंसाके व्यापारसे निवृत्त कर विशिष्ट गुणस्थानमें पहुंचानेके कारण; शरण होते हैं । सबके शरण वे महामुनि वध करनेवाले जीवों में से कितनेक जीवोंको उपदेश दे कर दीक्षित कर देते हैं, कइयोंको श्रावकोंके व्रतोंमें स्थापित कर देते हैं, कितनेकों को सम्यक्त्व प्राप्त करा कर मोक्षमार्गकी प्रथम सीढ़ी पर चढ़ा देते हैं, और कितनेक प्राणियोंको प्रकृतिसे भद्र बना देते हैं। यहां तक कि जिनके गाढ मिथ्यात्वका भी उदय है ऐसे भी कई जीवोंके चित्त को वे नवनीत (मक्खन) के समान कोमल बना देते हैं । सू०६॥
पूर्वोक्त अर्थका उपसंहार करते हुए सूत्रकार कहते हैं--" एवं से उहिए" इत्यादि। સમસ્ત પ્રાણી, ભૂત, જીવ અને સત્વની રક્ષાને ઉપાય પ્રદર્શિત કરવાને લીધે સમસ્ત પ્રાણીયાના, સમસ્ત ભૂતના, સમસ્ત જીવોના, અને સમસ્ત સોના આશ્રય-શરણ–દાતા હોય છે.
તથા–તે પ્રાણ આદિનો વધ કરનાર મનુષ્યોને હિંસાના વ્યાપારથી નિવૃત્ત કરી, વિશિષ્ટ ગુણસ્થાનમાં લઈ જવાના કારણે, તે મહામુનિ તે હિંસકેના પણુ શરણ થાય છે. બધાના શરણ તે મહામુનિ વધ કરનાર છમાંથી કેટલાક ને ઉપદેશ આપી દીક્ષા ગ્રહણ કરાવે છે. કેટલાયને શ્રાવકના વ્રતમાં દઢ બનાવે છે. કેટલાયને સમ્યકત્વ પ્રાપ્ત કરાવી મોક્ષધર્મની પ્રથમ સીડી ઉપર ચડાવી દે છે. અને કેટલાક પ્રાણીને પ્રકૃતિથી ફેરવનાર બને છે. ત્યાં સુધી કે જેનામાં ગાઢ મિથ્યાત્વનો પૂર્ણ ઉદય હોય એવા ઘણા જીના ચિત્તમાં પિતાની શુદ્ધ વાણીને પ્રવાહ રેડી તેને માખણ જેવા કેમળ મનવાળા બનાવી દે છે. (સૂ) ૬)
पूर्वात मर्थन। ५.२ ४२०i सूत्र।२४ -"एवं से उठ्ठिए" त्याल.
श्री. मायाग सूत्र : 3