Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध. १ धूताख्यान अ. ६. उ. ३
३०१ भावतश्च। तत्र द्रव्यतो-धर्मोपकरणवस्त्रादिलाघवं,भावतस्तु-ज्ञानावरणीयाधष्टविधकर्मलाघवम् , आगमयन्-नयन् , यद्वा-अवगमयन्-मोक्षार्थिनो मम वस्त्रादिलाघवं कर्मलाघवं चावश्यं करणीयमित्येवं चिन्तयन्-इति यावत् : परिषहाणां सहनमेव मम कर्मधूननोपाय इति कृत्वा तान् सर्वान् परीपहान् अधिसहत इति भावः ।
तस्य-उपकरणलाघवेन कर्मलाघवं कर्मलाघवेन चोपकरणलाघवं विदित्वा तृणादिस्पर्शान् अधिसहमानस्य तपः कायक्लेशरूपतया बाह्य तपः, अभिसमन्वागतं मोक्षाभिमुख्येन सम्यगाचरितं भवति ॥ सू० ३॥ कहते हैं कि " लाघवं आगमयन्" वह साधु वस्त्रादिकों का लाघवसंक्षेप करानेका अभिलाषी है-अर्थात् द्रव्य और भावके भेदसे लाघव दो प्रकारका है-धर्मके उपकरणभूत वस्त्रादिकोंकी लघुता-अल्पता द्रव्य लाघव है और ज्ञानावरणीयादि अष्ट कर्मोकी लघुता भावलाघव है। इन दोनोंको वह मुनि लाघव (हलकापन ) की ओर ले जा रहा है। " आगमयन् "की जगह “अवगमयन्" यह भी पाठान्तर है, इससे यह भाव निकलता है कि उसका सदा यही विचार रहता है कि मैं मोक्षका अभिलाषी हूं, मेरे पास सदा वस्त्रोंकी अल्पता ही होनी चाहिये और मुझे कमेंका लाघव अवश्य करना चाहिये। इसी विचारसे वह परीषहोंको सहता है,क्योंकि इनका सहना ही मेरे पास कमेंके क्षय करनेका उपाय है। __ साधुके उपकरण के लाघवसे कर्मीका लाघव और कमेंके लाघव से उपकरणका लाघव जानकर, तृगादि स्पर्शजन्य कष्टोंको सहन करनेवाले उस साधुका तृणादि स्पर्शजन्यकष्ट तप-कायक्लेश नामक बाह्यतप है और वह उसको निर्जरा समझकर अच्छी तरहसे सहन करता है।सू०३। કરવાને અભિલાષી છે–અર્થાત દ્રવ્ય અને ભાવ ના ભેદથી લાઘવ બે પ્રકારે છે-ધર્મના ઉપકરણભૂત વસ્ત્ર આદિની લઘુતા દ્રવ્ય લાઘવ છે અને જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોની લઘુતા ભાવલાઘવ છે, આ બન્નેને એ લાઘવની તરફ AMय छ. “ आगमयन "२ स्थाने “अवगमयन्” 21 ५ पन्त२ छ; माथी એ ભાવ નિકળે છે કે એને સદા એ વિચાર રહે છે કે હું મોક્ષને અભિલાષી છું, મારી પાસે વસ્ત્રોની સદા અલ્પતા જ રહેવી જોઈએ, અને મારે કર્મોનું લાઘવ અવશ્ય કરવું જોઈએ. કેમ કે દુઃખને સહેવાથી આઠ કર્મોને ક્ષય થાય છે.
ઉપકરણના લાઘવથી કર્મોનું લાઘવ અને કર્મોના લાઘવથી ઉપકરણનું લાઘવ જાણી તૃણાદિસ્પર્શ જન્ય કષ્ટોને સહનારતે સાધુનું તૃણાદિસ્પર્શજન્ય કષ્ટ તપ-કાયક્લેશ નામનું બાહ્ય તપ છે, અને એ તેને નિર્જરા સમજી સારી રીતે સહન કરે છે. (સૂ૦૩)
श्री. मायाग सूत्र : 3