Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३२८
आचारागसूत्रे चारित्रविच्युतं बालमाचार्यादिरेवं शिक्षयेदित्याह-'अहम्मट्टी' इत्यादि ।
मूलम्-अहम्मट्टी तुमंसि णाम बाले,आरंभट्ठी अणुवयमाणे 'हण पाणे' घायमाणे, हणओ वावि समणुजाणमाणे, घोरे धम्मे उदीरिए' उवेहइ णं अणाणाए एस विसपणे वितहे वियाहिएत्तिबेमि ॥ सू० ९॥
छाया-अधर्मार्थी त्वमसि नाम बालः, आरम्भार्थी अनुवदन् 'प्रागान-जहि' घातयन् , घ्नतश्चापि समनुजानानः, घोरः धर्मः उदीरितः, उपेक्षसे तम् अनाज्ञायाम् एष विषण्णः वितर्दः व्याख्यातः-इति ब्रवीमि ॥ सू० ९॥
टीका-हे शिष्य ! यतस्त्वम् आरम्भार्थी-पड्जीवनिकायोपमर्दनप्रवृत्तः 'प्राणान्पाणिनः जहि-मारय' इति अनुवदन्=पुनः पुनब्रुवन् , तथा अपरैः घातयन् , घ्नतश्चापि समनुजानानः अनुमोदयन् असि, तस्मात्त्वं बालो नाम अज्ञतया प्रयत्न करते हैं, अविद्यमान दोषोंसे जो उन्हें दूषित प्रकट करते हैं ऐसे जीव साधुमर्यादासे बाह्य हैं । इनमें प्रथम नंबरकी बालताके साथ २ द्वितीय नंबरकी बालता रही होती है । इसलिये मुमुक्षु साधुका कर्तव्य है कि वह कभी भी किसी अन्य साधुके प्रति परुष (कठिन) शब्दोंका प्रयोग न करे, तभी जाकर श्रुतचारित्ररूप धर्मका वह संरक्षण और पालन कर सकता है । सू०८॥
चारित्रसे भ्रष्ट हुए बालजीवोंको आचार्य किस प्रकारसे संबोधे? इस बातको प्रकट करनेके लिये सूत्रकार कहते हैं-"अहम्मट्टी" इत्यादि।
बाल शिष्यको संबोधन करते हुए आचार्य कह रहे हैं कि हे शिष्यो! तुम षड्जीवनिकायों के उपमर्दनरूप आरम्भमें प्रवृत्त हो; क्यों कि तुम “प्राणियोंको मारो" इस प्रकार बार २ कहते हो, और दूसरों દેખાડવાનો પ્રયત્ન કરે છે. પગ-માથા વિનાના દેશોથી જે તેને દેષિત પ્રગટ કરે છે, એવા જીન સાધુ મર્યાદાથી બાહ્ય છે. તેમાં પહેલા નંબરની બાલતાની સાથે સાથે બીજા નંબરની બાલતા (અજ્ઞાનતા) રહી હોય છે. માટે મુમુક્ષુ સાધુનું કર્તવ્ય છે કે કઈ પણ વખતે બીજા સાધુ પ્રત્યે કઠણ શબ્દનો પ્રયોગ ન કરે, તો જ તે શ્રતચારિત્રરૂપ ધર્મનું સંરક્ષણ અને પાલન કરી શકે છે. (સૂ૦૮)
ચારિત્રથી ભ્રષ્ટ બનેલા બાલજીને આચાર્ય કયા પ્રકારે સંબધે ? આ વાતને प्रगट ४२वा भाटे सूत्रधार ४ छे. “ अहम्मदी" त्यादि.
બાળશિષ્યને સંબોધન કરીને આચાર્ય કહે છે કે, હે શિષ્યો ! તમે ષડ્રેજીવનિકાયના ઉપમદનરૂપ આરંભમાં પ્રવૃત્ત છે, કેમ કે તમે–“પ્રાણીઓને મારે” આ પ્રકારે વારંવાર કહે છે અને બીજાઓથી તેને ઘાત કરાવે છે
શ્રી આચારાંગ સૂત્ર : ૩