Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२९७
श्रुतस्कन्ध १ धूताख्यान अ. ६ उ. ३ इत्यर्थः । सूत्र-तन्तुं याचिष्ये, सूची याचिष्ये, संधास्यामि-भूत्रमूच्यो लब्ध्वा जीर्णवस्त्रस्य रन्धं संधास्यामीत्यर्थः । तथा स्फाटितं सेविष्यामि । तथा-उत्कर्षयिष्यामि -अपरवस्त्रखण्डं योजयित्वा वर्धयिष्यामि, लघुवस्त्रं विशालं करिष्यामीत्यर्थः । तथा व्युत्कर्षयिष्यामि-स्फाटितभागं त्रोटयित्वाऽपनेष्यामि। तथा परिधास्यामि-एवं कृते सति पश्चादिदं जीर्णवस्त्र परिधानवस्त्रं करिष्यामि । तथा-प्रावरिष्यामि-मावरणं 'चादर ' इति भाषापसिद्धं करिष्यामि । शरीरका शीतसे त्राण (रक्षा) होना असंभव है । इसलिये नवीन वस्त्र मिल जाय तो ठीक ! जब तक वह नहीं मिलता है-तब तक जैसे बने इस फटे पुराने वस्त्रसे ही काम निकाल लूंगा; परन्तु ऐसे तो ये काममें आवेगा नहीं; अतः यदि कहींसे सुई और डोरा मिल जाय तो उससे इसे सी लूंगा, जहां २ यह फट चुका है-जोड लूंगा, इसमें जितने छेद हो चुके हैं उन्हें भर लूंगा, नहीं तो कौन इतना परिश्रम करे, जो भाग बिलकुल फट चुका है उसे इससे निकाल दूंगा और दूसरा टुकडा जोड़ लूंगा, इससे यह फटा पुराना टुकडा पहिलेकी अपेक्षा कुछ बड़ा भी हो जायगा। इससे मेरे दोनों काम निकल जायेंगे, पहिरने टाइममें पहिर लिया करूँगा और ओढने के समयमें ओढ भी लिया करूंगा, अर्थात् इसकी चादर बना लूंगा। इस प्रकारके संकल्प विकल्परूप आर्तध्यानसे मुनिके शुभ अध्यवसाय नहीं होता है। शुभ अध्यवसाय उत्पन्न हुए विना परंपरारूपसे कमेंका क्षय भी नहीं हो सकता, अतः क के क्षय के लिये उद्यत हुए मुनिको आर्तध्यानका सर्वथा परित्याग कर देना મળી જાય તે ઠીક. પરંતુ જ્યાં સુધી એ ન મળે ત્યાં સુધી ગમે તેમ આ ફાટેલા જુના વસ્ત્રથી જ ચલાવી લઈશ, પરતુ ફાટેલ હાલતમાં તે એ કામમાં આવી શકે તેમ નથી, આથી જે કયાંયથી સોય દેરા મળી જાય તે એનાથી એને સીવી લઉં, જ્યાં જ્યાં એ ફાટયું છે ત્યાં જેડી લઉં, અને જ્યાં છિદ્ર પડ્યાં છે એને ભરી લઉં. નહિ તે કોણ આટલો પરિશ્રમ કરે. જે ભાગ બીલકુલ ફાટી ગયેલ છે એને કાઢી નાખી બીજે ટુકડે જોડી દઈશ. આથી એ ફાટેલ જને ટકડે પહેલાં કરતાં મેટ થશે અને એથી મારાં બન્ને કામ થઈ જશે. પહેરવાના ટાઈમે પહેરી લઈશ અને ઓઢવાના સમયે ઓઢી પણ લઈશ આ પ્રકારના સંકલ્પ-વિકલ્પરૂપ આધ્યાનથી મુનિને શુભ અધ્યવસાય થતું નથી, શુભ અધ્યવસાય ઉત્પન્ન થયા વિના પરંપરારૂપના કર્મોને ક્ષય પણ થઈ શકતો નથી. આથી કર્મોના ક્ષયને માટે ઉદ્યત બનેલ મુનિએ આધ્યાનને સર્વથા ત્યાગ
३८
શ્રી આચારાંગ સૂત્ર : ૩