Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध. १ धूताख्यान अ. ६. उ. १ स्यादिति भावः । उपसंहरन्नाह-'एतद्ज्ञान'-मित्यादि । एतत् अष्टविधकर्मधूननविषयकधूतवादोक्तं ज्ञानं-जीवकर्मणोरनादिसम्बन्धात्स्वकृतकर्मपरिणत्या पृथिव्यादिषड्जीवनिकायेषु पुनः पुनरनन्तानन्तजन्ममरणदुःखौघमनुभूय प्रबलपुण्योदयेन मनुष्यभवायक्षेत्रसुकुलजन्मादिकमुपलभ्य धर्मश्रवणयोग्यावस्थायां वर्तमानः कथञ्चिद् धर्मकथादिकं निमित्तमासाद्याभिगतजीवाजीवस्वरूप उपलब्धपुण्यपापः आत्रवसंवभोगोंके वास्तविक स्वरूप के ज्ञाता हैं उन्हें गृहस्थवास भी प्रिय नहीं होता है।
"एतद्ज्ञानं सदा समनुवासये:-इति ब्रवीमि"।
इस प्रकरणका उपसंहार करते हुए सूत्रकार शिष्यसे कहते हैं कि इस धूतवादमें अष्टविध कर्मोके विनाश करनेका जो विषय आया है और साथमें जो यह बतलाया गया है कि जीव और कर्मोंका संबंध अनादिकालका है, तथा तत्तद्गतिप्रापक कृतकर्मके उद्यसे जीव पृथिवीकायिक आदि पर्यायों में उत्पन्न होता है, एवं वहां बारंबार अनन्तानंत जन्ममरणके दुःखोंके भारको वहन करता हुआ वह कोई प्रबल पुण्यके उदय से मनुष्यभव, आर्यक्षेत्र, सुकुलमें जन्म आदि सामग्रीकी प्राप्तिसे धर्मके श्रवण करनेयोग्य अवस्थासम्पन्न बन, कथंचित् धर्मकथा आदिके निमित्त को पाकर, जीव और अजीवादि पदार्थों के स्वरूपका ज्ञाता बन, पुण्य और पापके यथार्थस्वरूपसे परिचित हो, आस्रव, बंध, संवर और निर्जरा के कारणोंमें कुशलमति होता हुआ मोक्षमार्ग पर आरूढ हो कर क्रमसे महा मुनि होता है, इस प्रकार यह सब विषय प्रतिपादित हुआ है; सो हे शिष्य!
" एतद्ज्ञानं सदा समनुवासयेः- इति ब्रवीमि । ”
આ પ્રકરણનો ઉપસંહાર કરતાં સૂત્રકાર શિષ્યને કહે છે કે આ ધૂતવાદમાં આઠવિધ કર્મોને વિનાશ કરવાને જે વિષય આવેલ છે અને સાથે જે એમ બતાવવામાં આવ્યું છે કે જીવ અને કર્મોને સંબંધ અનાદિકાળને છે અને તે તે ગતિઆપવાવાળા કરેલ કર્મના ઉદયથી જીવ પૃથિવીકાયિક આદિ પર્યાયોમાં ઉત્પન્ન થાય છે, અને ત્યાં વારંવાર અનંતાનંત જન્મમરણના દુખેને ભાર સહન કરતાં કોઈ પ્રબળ પુણ્યના ઉદયથી મનુષ્યભવ, આર્યક્ષેત્ર, સુકુળમાં જન્મ આદિ સામગ્રીની પ્રાપ્તિથી ધર્મને શ્રવણ કરવા ગ્ય અવસ્થાસંપન્ન બની, કથંચિત ધર્મકથા આદિન નિમિત્તને પામીને, જીવ અને અજીવાદિ પદાર્થના સ્વરૂપને જ્ઞાતા બની, પુણ્ય અને પાપને યથાર્થ સ્વરૂપથી પરિચિત બની, આસવ, બંધ, સંવર આ નિર્જરાના કારણેમાં કુશળ બનીને, મોક્ષમાર્ગમાં આરૂઢ થઈને,
श्री. साया
सूत्र : 3