Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૮ર
___ आचारागसूत्रे यस्तु आसन्नमोक्षतया कथंचित् कुतश्चित् चारित्रं प्राप्य लघुकर्मतया प्रवर्धमानपरिणामो भवति, स सिद्धिपदं प्राप्नोतीति बोधयितुमाह-'अहेगे' इत्यादि ।
मूलम्-अहेगे धम्ममायाय आयाणप्पभिइ सुपणिहिए चरे अप्पलीयमाणे दढेसव्वं गिद्धिं परिण्णाय,एस पणए महामुणी।सू०२॥ ___ छाया--अथैको धर्ममादाय आदानप्रभृति सुप्रणिहितश्चरेत् अप्रलीयमानः दृढः सर्वा गृद्धिं परिज्ञाय, एष प्रणतो महामुनिः ॥ मू० २॥ ___टीका--अथ अनन्तरम् , एकः कश्चिदात्मार्थी धर्म-श्रुतचारित्राख्यम् , परित्याग कर, विषयभोगोंकी चाहनामें फँस, उनका सेवन करते हुए अपने अतिदुर्लभ मनुष्यजन्मको व्यर्थ नष्ट कर, नरकनिगोदादिक गतियोंके अनंत कष्टोंको भोगते रहते हैं। ऐसे जीवोंको फिरसे मानव जन्म कब कैसे प्राप्त होगा। सू० १॥ ___ आसन्नभव्य होनेसे मोक्षकी प्राप्ति जिन्हें निकट समयमें होनेवाली है वे किसी भी तरहसे कहींसे भी चारित्रधर्मकी प्राप्ति कर लघुकर्मवाले होनेकी वजहसे चारित्रधर्मकी पालनामें वर्धितपरिणामवाले होते हैं
और सिद्धिपदको प्राप्त कर लेते हैं-इस बातको समझानेके लिये सूत्रकार कहते हैं " अहेगे" इत्यादि । ____ 'अथ' शब्दको अर्थ अनन्तर है। जिसका तात्पर्य है कि जो चारित्रधर्मको प्राप्त कर किसी कारणवश उसका परित्याग कर देते हैं उनकी क्या दुर्दशा होती है सो तो प्रकट कर दी गई है। अब जो चारित्रको यावज्जीवन पालते हैं उनके विषयमें यहां कहा जाता हैફસી તેનું સેવન કરે છે, અને પોતાના અતિદુર્લભ એવા મનુષ્ય જન્મને વ્યર્થ નષ્ટ કરી નરકનિગોદાદિ ગતિઓના અનંત કણોને ભોગવતો રહે છે. એવા જીને ફરીથી માનવ જન્મ કયારે કેમ પ્રાપ્ત થશે. (સૂ૦૧)
- આસન્નભવ્ય હોવાથી મોક્ષની પ્રાપ્તિ જેને નિકટ સમયમાં થવાવાળી છે, એ કઈ પણ રીતથી ક્યાંયથી પણ ચારિત્રધર્મની પ્રાપ્તિ કરી, લઘુકર્મવાળા હોવાને કારણે ચારિત્રધર્મને પાળવામાં વર્ધિત પરિણામવાળા હોય છે, અને સિદ્ધિપદને प्रात ४२ से छे. २. पात समन्ना भाटे सूत्रा२ ४ छ. “अहेगे" छत्यादि.
अथ शनी मथ मनन्तर छ, रेनु तात्पर्य को छ , यारित्र ધર્મને પ્રાપ્ત કરી કેઈ કારણવશ તેને પરિત્યાગ કરી દે છે, એની શું દુર્દશા થાય છે?, એ તે પ્રગટ કરી દેવામાં આવી છે. હવે જે ચારિત્રને ચાવજીવન પાળે છે તેના વિષયમાં અહિં કહેવામાં આવે છે.
श्री माय॥२॥ सूत्र : 3