Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२०४
आचारागसूत्रे अथवा-पूर्वोक्तमेतद्वयं विहाय निरन्तरं गुरुकुलनिवासिना त्वया भाव्यम् , एतत्-शिष्यं प्रत्युपदेशवचनं कुशलस्य दर्शनम् । एतस्यैवार्थस्य प्रकटनायाह'तदृष्टथे 'त्यादि- तदृष्टया तन्मुक्त्या तत्पुरस्कारस्तत्संज्ञी तन्निवेशनः' इत्यादेाख्यानाध्ययने चतुर्थों देशे प्रोक्ता । आचार्यदृष्टया वर्तमानस्तदुक्ताचारचरणशीलस्तदिङ्गिताकारपरिज्ञस्तज्ज्ञानोपयुक्तो मुनिनित्यं गुरुकुलवासी भवेदित्यर्थः । कुमा
र्गाऽऽसेवनं सन्मार्गाऽसेवनं च कल्याणमार्गविघातकं भवतीति तयोर्गुरुसमीपावमें निरुपस्थानताको छोड़ कर हे शिष्य ! तू निरन्तर गुरुकुलका निवासी बन-इस प्रकार शिष्यको समझानेके लिये सूत्रकारने सर्वज्ञके आज्ञावचन का यह प्रदर्शन किया है-" तदृष्टया तन्मुक्त्या तत्पुरस्कारस्तत्संगी तन्निवेशनः"। इसी अर्थ को पुष्ट या प्रकटन करने के लिये सूत्रकारके इन पदों का व्याख्यान टीकाकारने पहिले इसी अध्ययनके चतुर्थ उद्देशके दूसरे सूत्र में कर दिया है। इसका भावार्थ यही है कि आचार्यकी निश्रामें रहनेवाला, उनके कहे अनुसार अपनी दैनिक चर्याका आचरण करनेवाला और उनके इंगित-आकारका ज्ञाता ऐसा शिष्य ज्ञान, ध्यान और अध्ययनमें निरत रहता हुआ गुरुकुलमें निवासके योग्य होता है । कुमार्गका आसेवन और सन्मार्गका अनासेवन करना ये दोनों बातें कल्याणमार्गकी निरोधक या विघातक मानी गई हैं; इसलिये जो शिष्य गुरुकुलमें निवास करेगा-गुरुकी निश्रामें या उनके समीप रहेगा उसके पास इस प्रकारकी प्रवृत्ति नहीं हो सकती ! इसलिये शिष्यको गुरुकुलनिवासी बननेकी સેપસ્થાનતા અને આજ્ઞામાં નિરૂપસ્થાનતાને છોડીને હે શિષ્ય! તું નિરંતર ગુરૂકુળને નિવાસી બન. આ પ્રકારે શિષ્યને સમજાવવા માટે સૂત્રકારે સર્વજ્ઞની माज्ञान क्यनने प्रदर्शित ४२व छ–“ तदृष्टया" त्याहि । मे १४ मथनी पुष्टि અને પ્રગટ કરવા માટે સૂત્રકારના આ પદોનું વ્યાખ્યાન ટીકાકારે પહેલા આ જ અધ્યયનના ચોથા ઉદેશના બીજા સૂત્રમાં કરેલ છે. એને ભાવાર્થ એ છે કે આચાર્યની નિશ્રામાં રહેવાવાળા એમના કહ્યા અનુસાર પિતાની દૈનિક ચર્ચાનું આચરણ કરવાવાળા અને એમના ભાવને જાણવાવાળા એવા શિષ્ય જ્ઞાન, ધ્યાન અને અધ્યયનમાં નિરત રહીને ગુરૂકુળમાં નિવાસને યોગ્ય બને છે. કુમાગનું આસેવન અને સન્માર્ગનું અનાસેવન કરવું એ બનને વાતે કલ્યાણ માર્ગની નિરોધક અને વિઘાતક માની ગઈ છે. આ કારણે જે શિષ્ય ગુરૂકુળમાં નિવાસ કરશે, ગુરૂની નિશ્રામાં અને તેની સમીપ રહેશે એની પાસે આવા પ્રકારની પ્રવૃત્તિ બનતી નથી. આ કારણે શિષ્યને ગુરૂકુળ નિવાસી બનાવવા તરફ સૂત્ર
श्री. मायाग सूत्र : 3