Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२३६
आचारागसूत्रे किन्तु परिज्ञः सकलात्मप्रदेशैः सकलवस्तुतत्त्वस्य ज्ञाता, एवं 'संज्ञः' सं= सम्यग् जानाति पश्यतीति संज्ञः अनन्तज्ञान-दर्शनादिसमन्वित इत्यर्थः, तत्स्वरूपमुपमयाऽपि ज्ञातुमशक्यमित्याह-'उपमे'त्यादि-उपमानम्-उपमा सादृश्यं न तत्र जाननेके लिये शुद्ध अनुभव ही काम देता है। अतः जिसका वाणीसे वर्णन और मनसे विचार तक भी नहीं हो सकता है उसका कथन भी कैसे किया जा सकता है यह स्वयं एक अनुभवगम्य बात है।
वे सिद्ध भगवान् केवलज्ञानके आवारक (ढकन) ज्ञानावरणीय कर्मके सर्वथा विनाश हो जानेसे विशुद्ध समस्त आत्मप्रदेशों के द्वारा सकल वस्तुतत्त्वके ज्ञाता हैं, इससे उनका ज्ञान अनन्त है यह बात स्पष्ट हो जाती है । क्यों कि अनन्त पदार्थोको विषय करनेवाला ज्ञान अनन्त हुए विना नहीं रह सकता, तथा अनंतज्ञानके हुए विना उन अनंत पदार्थों का हस्तामलकवत् साक्षात्कार भी नहीं हो सकता। ज्ञानके पहिले दर्शन होता है, विना दर्शनके ज्ञानका सद्भाव नहीं माना गया हैं, इस लिये जब उनके ज्ञानमें अनन्तता है तो इससे यह भी युक्तियुक्त है कि उनका दर्शन भी अनंत है। इसी बातका बोधन "संज्ञ" इस पदसे सूत्रकारने किया है।
शङ्का-जिस प्रकार सांसारिक पदार्थोंका वर्णन किसी पदार्थकी उपमा देकर करने में आता है, उसी प्रकारसे सिद्धोंका वर्णन भी आप हमें उपमा दे कर समझा दीजिये ? મનથી વિચાર પણ થતું નથી એનું કથન પણ કેમ કરી શકાય, આ સ્વયં એક અનુભવગમ્ય વાત છે.
આ સિદ્ધ ભગવાન કેવળજ્ઞાનના ઢાંકણરૂપ જ્ઞાનાવરણીય કર્મને સદા વિનાશ થવાથી વિશુદ્ધ સમસ્ત આત્મપ્રદેશ દ્વારા સકલ વસ્તુતત્વના જ્ઞાતા છે; આથી તેનું જ્ઞાન અનત છે, આ વાત સ્પષ્ટ છે. કેમકે અનન્ત પદાર્થોને વિષય કરવાવાળા જ્ઞાન અનંત થયા વગર રહેતું નથી, અને અનંત જ્ઞાન થયા વિના એ અનન્ત પદાર્થોના હસ્તાકમલવતું સાક્ષાત્કાર પણ થઈ શકતું નથી. જ્ઞાનનાં પહેલાં દર્શન થાય છે, દર્શન વગર જ્ઞાનને સદ્ભાવ માનવામાં આવતું નથી. આ માટે જ્યારે એના જ્ઞાનમાં અનન્તતા છે તે આથી એ પણ યુક્તિયુક્ત છે કે તેનું દર્શન પણ અનન્ત छ. या वातनु मोधन " संज्ञ" मा ५४थी सूत्रधारे ४२ छे.
શંકા–જે પ્રકારે સાંસારિક પદાર્થોનું વર્ણન કોઈ પદાર્થની ઉપમા આપીને કરવામાં આવે છે, એજ પ્રકારથી સિદ્ધોનું વર્ણન પણ અમને ઉપમા આપી સમજાવે?
श्री. मायागसत्र : 3