Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२३८
आचाराङ्गसूत्रे
शक्या, तत्र दीर्घत्वादि सकलविषयाऽप्रतिपादनात् अपि च- अपदस्य न विद्यते पदं स्थानमवस्थानविशेषो यस्य सोऽपदस्तस्य, पदं - पद्यते बुध्यते येनार्थस्तत्पदं = तद्वाचकः शब्दः, तन्नास्ति । यः कश्चिदभिधातुं योग्यो भवति स सर्व एव शब्दादिविषषयाभिधानेन वक्तुं शक्यो, न चायं तथेति तात्पर्यम् ॥ ०६ ॥
इस
है। अतः अमूर्त्तिक आत्माका ह्रस्वत्वादिक रूप न होनेसे उनके द्वारा उस के अस्तित्वका वर्णन हो भी कैसे सकता है ? अथवा " अरूपिणी " शब्दके द्वारा मुक्त आत्माकी सत्ता रूपरहित ही वर्णित हुई है, तो भी तदविनाभावी रस, गंध और स्पर्शका भी रूपके निषेध से निषेध हुआ ही समझना चाहिये ।
""
अपदस्य पदं नास्ति " जिसका कोई पद-स्थान अथवा अवस्थान विशेष नहीं है वह अपद है । जिसके द्वारा अर्थका बोध होता है वह पद है। अपदका वाचक कोई पद - शब्द नहीं होता है । जो कहने के योग्य होता है वही कहा जा सकता है । घटादिक पदार्थ घटादि शब्दद्वारा इस लिये प्रतिपादित होते हैं कि वे उन शब्दोंद्वारा कहे जाने योग्य होते हैं । वाच्यवाचकभाव या प्रतिपाद्यप्रतिपादक भावसंबंध अपने योग्य पदार्थोंमें ही हुआ करता है, अन्यत्र नहीं । सिद्धदशा अपद है; अतः इसका वर्णन करनेवाला कोई भी पद नहीं है । विशेष - यह सब कथन आत्माके शुद्ध स्वरूपकी दृष्टिसे निश्चयनयके अभिप्रायको ले कर ही किया गया समझना चाहिये । उनका वाचक कोई शब्द नहीं है इत्यादि कथन सर्वथा રૂપ ન હોવાથી એની મારફત એના અસ્તિત્વનું વર્ણીન પણ કઈ રીતે થઇ શકે? “ अरूपिणी આ શબ્દ દ્વારા મુક્ત આત્માની સત્તા, રૂપરહિત જ કહેવામાં આવી છે, તે પણ તેની સાથે જ રહેનાર રસ, ગંધ અને સ્પર્શોના પણ રૂપના નિષેધથી નિષેધ થયા જ સમજવા જોઈ એ.
અથવા
ܙܐ
66
अपदस्य पदं नास्ति " मेनुं अर्ध यह-स्थान अथवा व्यवस्थान विशेष नथी એ અપદ છે. જેના દ્વારા અર્થના મેધ થાય છે એ પદ્મ છે. અપદના વાચક કોઈ પટ્ટ—શબ્દ નથી, જે કહેવા ચાગ્ય હોય છે એ જ કહેવાય છે. ઘટાર્દિક પદાર્થ ઘટાદિ શબ્દથી આ માટે પ્રતિપાદિત હોય છે કે તે એ શબ્દો દ્વારા કહેવાને ચેાગ્ય હોય છે. વાચ્યવાચકભાવ અથવા પ્રતિપાદ્યપ્રતિપાદક ભાવ સંબંધ પોતાના ચેાગ્ય પદાર્થોમાં જ હોય છે, અન્યમાં નહિ. સિદ્ધ દશા અપદ છે, આથી એનુ વર્ણન કરનાર કોઈ પદ નથી. વિશેષ-આ બધું આત્માના વિશુદ્ધ રૂપની દૃષ્ટિથી નિશ્ચય નયને અભિપ્રાય લઈ ને કહેવાયુ છે, એમ સમજવું જોઈ એ. એના વાચક કોઈ શબ્દ નથી
શ્રી આચારાંગ સૂત્ર : ૩