Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२०३
श्रुतस्कन्ध. १ लोकसार अ. ५ उ. ६ निन्दितमार्गाचरणं श्रेयोमार्गानाचरणं चैतवयं ते तव गुरुवाक्यानुयायिनः, मा भवतु । ताभ्यां नरक-निगोदादिदुर्गतिरवश्यम्भाविनीत्यवधार्य ततो निवर्तितव्यमित्याशयः। एतस्य स्वमतिकल्पितत्वं परिहत्तुमाह-'एत' दित्यादि-एतत्= पूर्वोक्तं कुमार्गाचरणं सन्मार्गस्खलनं च दुर्गतिनिदानमिति कुशलस्य सर्वज्ञस्य दर्शनम् अभिमतम् आशय इत्यर्थः। ___ यद्वा-पूर्वोक्तवैपरीत्येन एतत् अनाज्ञायां निरुपस्थानत्वमाज्ञायां च सोपस्थानत्वमित्युभयं कुशलस्य दर्शनमस्ति । " एतत्ते मा भवतु" ये पूर्वोक्त प्रथम कोटिवालेका निन्दित आचरण
और द्वितीय कोटिवालेका श्रेयोमार्गका अनाचरण यह दोनों प्रकारकी प्रवृत्ति गुरुवाक्यके अनुसार प्रवृत्तिशील तुझमें नहीं होवे । क्यों कि इस प्रकारकी प्रवृत्तिसे जीव नरक निगोदादिकके दुःखोंका अवश्य भोगनेवाला होता है, इस प्रकार अपनी आत्मामें दृढ़ विश्वाससम्पन्न बन इस दुष्प्रवृत्तिसे सदा अपनी रक्षा कर-उस ओरसे अपने को सदा बचाता रह ! हे जम्बू ! सर्वज्ञ भगवान् की यही आज्ञा है । यह मैं अपनी बुद्धिसे नहीं कहता हूं। "एतत्कुशलस्य दर्शनम् " इस सूत्रांशका यह भी भाव होता है कि पूर्व में जो यह कहा है कि अनाज्ञामें सोपस्थानता और आज्ञामें निरुपस्थानता तुझमें नहीं होवे-सो इन दोनोंसे विपरीत तू अपनी प्रवृत्ति बना, अर्थात्-अनाज्ञामें निरुद्यमी और आज्ञामें सोद्यमी बन-यही सर्वज्ञकी आज्ञा है, अथवा-अनाज्ञामें सोपस्थानता और आज्ञा " एतत्ते मा भवतु ॥ २॥ पूर्वात प्रथम प्रोटीनु महत माय२९५ मने બીજી કોટિવાળાનું શ્રેયમાર્ગમાં અનાચરણ આ બન્ને પ્રકારની પ્રવૃત્તિ ગુરૂ વાક્યના અનુસાર પ્રવૃત્તિશીલ તારામાં ન બને, કેમ કે આ પ્રકારની પ્રવૃત્તિથી જીવ નરકનિગોદાદિકના દુખોને ભોગવનાર અવશ્ય બને છે. આ પ્રકારે પિતાના આત્મામાં દઢવિશ્વાસસંપન્ન બની ખરાબ પ્રવૃત્તિથી સદા તારી રક્ષા કર. એ તરફથી સદા પિતાની જાતને બચાવ. હે જમ્બુ સર્વજ્ઞ ભગવાનની આ આજ્ઞા छ. २मा हुँ भारी मुद्धिथी तो नथी. “ एतत्कुशलस्य दर्शनम्" सूत्रांशन। એ પણ ભાવાર્થ થાય છે કે પૂર્વે જે કહેવામાં આવ્યું છે કે અનાજ્ઞામાં સેપસ્થાનતા અને આજ્ઞામાં નિરૂપસ્થાનતા તારામાં ન થાય, માટે આવા દોષથી વિપરીત તું તારી પ્રવૃત્તિ બનાવ. અર્થાત્ અનાજ્ઞામાં નિરૂદ્યમી અને આજ્ઞામાં સેદ્યમી બન. એવી સર્વજ્ઞની આજ્ઞા છે. અથવા–અનાજ્ઞામાં
શ્રી આચારાંગ સૂત્ર : ૩