Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२३०
आचारागसूत्रे अपि च तर्क:-ऊहापोहः पदार्थविशेषाध्यवसाय इत्यर्थः ‘एवं चेद् एवं भवेद् ' इत्याकारकः कल्पनाविशेषो न विद्यते, शब्दादिविषयस्यावसर एव तर्कस्यावसरो भवति तदभावे कुतस्तकसम्भवः, एवं चेद् एवं स्यादित्युभयत्रापि शब्दविषयस्यैकैसे हो सकता है। घट अर्थमें घट शब्दकी प्रवृत्तिका निमित्त घटनरूप क्रिया है, अतः घट शब्द घट अर्थका प्रतिपादक होनेसे उनमें परस्पर वाच्यवाचकसंबंध सुघटित हो जाता है । इस प्रकार इस दशामें प्रवृत्ति के निमित्तभूत शब्दादिक उपलब्ध नहीं होते; कारण कि जो भी शब्द वहां पर प्रवृत्त होंगे वे उससे संपूर्ण धर्मका-स्वरूपका युगपत् प्रतिपादन नहीं कर सकते हैं । ध्वनियां क्रमिक होती हैं, और क्रम २ से ही वस्तु के स्वरूपका प्रतिपादन करती हैं। जिस स्वरूपका प्रतिपादन उनके द्वारा होता है वही स्वरूप उसका नहीं है, वह तो उसका प्रतिपाद्य विषय एकदेश पड़ता है, उतने स्वरूपमात्र तो वह वस्तु है नहीं; अतः अनंतधर्मात्मक होनेसे उसका एकधर्ममुखेन सम्पूर्ण रूपसे कथन शब्दादि द्वारा हो नहीं सकता। प्रमाणसे हो जावेगा? तो इस प्रकारकी आशङ्का उत्तर यही है कि प्रमाण स्वानुभवगम्य है, वह वचनसे नहीं कहा जा सकता है, जो वचनसे कहा जाता है वह नयका विषय पड़ता है। इस अपेक्षासे यहां पर सिद्धदशाको अवाच्य कहा है। वैसे तो सिद्ध अवस्थाके स्वरूपका वर्णन शास्त्रकारोंने जितना भी हो सका है किया ही है। परन्तु यहां पर जो उसे अवक्तव्य कहा है उसका भाव सिर्फ શબ્દ ઘટ અર્થને પ્રતિપાદક હોવાથી એનામાં પરસ્પર વાચવાચક સંબંધ સુઘટિત બને છે. આ પ્રકારે આ દિશામાં પ્રવૃત્તિના નિમિત્તભૂત શબ્દાદિક ઉપલબ્ધ નથી બનતા. કારણ કે જે પણ શબ્દ ત્યાં પ્રવૃત્ત હોય તે એના સંપૂર્ણ ધર્મના સ્વરૂપનું યુગપત્ (એકીસાથે) પ્રતિપાદન કરી શકતા નથી. ધ્વની કમવાર થાય છે અને કમ કમથી વસ્તુના સ્વરૂપનું પ્રતિપાદન કરે છે. જે સ્વરૂપનું પ્રતિપાદન એના દ્વારા થાય છે એ જ આ સ્વરૂપ એનું નથી હોતું, એ તે એના પ્રતિપાદ્ય વિષય એકદેશ પડે છે. તાવસ્વરૂપ માત્ર તે એ વસ્તુ નથી, આથી અનંત ધર્માત્મક હોવાથી એનું સંપૂર્ણ રૂપથી કથન એક ધર્મવડે શબ્દાદિદ્વારા થઈ શકતું નથી. પ્રમાણથી થઈ જશે?—આ પ્રકારની આશંકાને ઉત્તર આ છે કે પ્રમાણનું કથન સ્વાનુભવગમ્ય છે, એ વચનથી કહેવાઈ શકતું નથી. જે વચનથી કહ્યું જાય છે તે નયરૂપ બને છે. આ અપેક્ષાથી અહિં સિદ્ધદશાને અવાચ્ય કહેલ છે. એમ તે સિદ્ધ અવસ્થાના સ્વરૂપનું વર્ણન શાસ્ત્રકારોથી જેટલું પણ બન્યું છે, તે કરેલ છે પરંતુ અહીં તેને અવ્યક્ત
श्री. मायाग सूत्र : 3