Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२२४
आचारागसूत्रे अन्यमप्युपदेशमाह-' आवट्ट ' इत्यादि
मूलम्-आवढे तु पेहाए एत्थ विरमिज्ज वेयवी, विणइत्तु सोयं निक्खम्म एसमहं अकम्मा जाणइ पासइ पडिलेहाए नावकंखइ इह आगई गई परिन्नाय अच्चेइ जाइमरणस्स वट्टमग्गं वक्खायरए ॥ सू० ५॥
छाया-आवतं तु प्रेक्ष्यात्र विरमेद्वेदवित् , विनेतुं स्रोतो निष्क्रम्य एष महान् अकर्मा जानाति पश्यति प्रत्युपेक्ष्य नावकाङ्क्षतीहाऽऽगतिं गतिं परिज्ञाय अत्येति जातिमरणस्य वर्तमान व्याख्यातरतः ॥ सू० ५ ।।
टीका-'आवर्त 'मित्यादि-अत्र-इह जिनशासने लोके वा, वेदवित् वीतरागप्रणीताऽऽगमज्ञः, आवर्त मिथ्यात्वाविरत्यादिरूपं भावावते, तु-शब्देन उसमें प्रवृत्ति करनेका बार बार उपदेश दिया जाता है। लोकमें ऐसा कोई सा भी स्थान नहीं है कि जहां रह कर जीव कोंके आस्रवसे रहित हो सके । उर्ध्वलोक, मध्यलोक और अधोलोक ये सब ही स्थान कमेंके आस्रवके कारणोंसे भरे पडे हैं। अतः एक संयमरूप ही मार्ग ऐसा है जो कोंके आस्रवको रोकता है। इसलिये उसीमें प्रवृत्ति करनी चाहिये। ___ इसी विषय से लगती हुई और भी बात सूत्रकार कहते हैं“आव" इत्यादि।
जो मनुष्य इस लोकमें अथवा इस पर्याय में वीतरागप्रणीत आगम का ज्ञाता है उसका कर्तव्य है कि वह मिथ्यात्व अविरति आदिरूप जो भाव आवर्त हैं उनसे, तथा “तु" इस शब्दसे गृहीत शब्दादिक विषધક છે. માટે તેમાં જ પ્રવૃત્તિ કરવી જોઇએ. આ માટે જ એવી પ્રવૃત્તિ કરવાને ઉપદેશ વારંવાર આપવામાં આવે છે. લેકમાં એવું કેઈ પણ સ્થાન નથી કે
જ્યાં રહીને જીવ કર્મોના આસવથી રહિત બની શકે. ઉર્વલોક, મધ્યલોક અને અલકમાં સઘળાં સ્થાન કર્મોને આશ્રવના કારણેથી ભરેલો છે. આથી એક સંયમરૂપ માર્ગ એ છે જે કર્મોના આશ્રવને રોકે છે. આ માટે એમાં પ્રવૃત્તિ કરવી જોઈએ.
2॥ विषयने संगती मील मेवात सूत्रधार ४९ छ. “आवटें" त्याहि.
જે મનુષ્ય આ લેકમાં અથવા આ પર્યાયમાં વીતરાગ પ્રણીત આગમન જ્ઞાતા છે, તેનું કર્તવ્ય છે કે તે મિથ્યાત્વ અવિરતિ આદિરૂપ જે ભાવ આવર્ત છે તેનાથી, તથા “સુઆ શબ્દથી ગૃહીત શબ્દાદિક વિષયરૂપી આવર્તેથી; અથવા
श्री. मायाग सूत्र : 3