Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२२२
आचारागसूत्रे __ यद्वा-प्रज्ञापकापेक्षया ऊवं स्रोतांसि-गिरिशिखरमाग्भारनितम्बप्रपातोदकादीनि, अधोऽपि-गर्तनदीतटकन्दरादीनि, तियंगपि उद्यानपरिषत्मासादादीनि स्रोतांसि जन्तूनां विषयोपभोगास्पदानि व्याहृतानि व्याख्यातानि। एतानि लोकत्रयवर्तीनि कर्मास्रवद्वाराणि नदीस्रोतांसीव स्रोतांसि आख्यातानि-कथितानि, आनंदोंका अनुभव भले ही न हो, परन्तु इस वेदके उदयमें बहुत भयंकर मानसिक कामपीडा होती है, उसीसे जीव कमेंका आस्रव किया करता है, तथा मिथ्यात्व आदि कारण तो वहां स्पष्ट हैं ही। ___ दूसरे-इस अधोलोकमें भवनपतियोंका निवासस्थान है, वहां विषयोंका सेवन भवनपति आदि किया करते हैं । इस अपेक्षासे अधोलोक भी कर्मास्रवके कारणसे रहित नहीं है। तिर्यग्लोक-मध्यलोकमें भी यही अवस्था है, यहां पर भी मनुष्यगति संबंधी, तियश्चगति सम्बन्धी और व्यन्तरदेव सम्बन्धी विषय सुखोंका सेवन कर्मोंके आस्रवका कारण स्पष्ट रूप है।
अथवा प्रज्ञापककी अपेक्षासे-उर्ध्वस्रोत, गिरिशिखर आदि स्थित प्रपातजल हैं, अधःस्रोत-गड्ढा, नदीतट, कन्दरा आदि हैं, तिर्यकस्रोतउद्यान परिषत् प्रासाद आदि हैं । ये सब वैषयिक सुखोंके स्थानभूत हैं, जीव इन स्थानों में वैषयिक सुख सेवन करते हैं तो जिस प्रकार नदी આનંદોને અનુભવ ભલે ન હોય પરંતુ આ વેદના ઉદયમાં ખૂબ જ ભયંકર માનસિક કામપીડા થાય છે. આથી જીવ કર્મોને આસવ કર્યા કરે છે. તથા મિથ્યાત્વ આદિ કારણ તે ત્યાં સ્પષ્ટ છે જ.
બીજું આ અલોકમાં ભવનપતિનું નિવાસસ્થાન છે ત્યાં વિષયેનું સેવન ભવનપતિ આદિ કરે છે, આ અપેક્ષાથી અધોલોક પણ કર્માસવના કારણથી રહિત નથી. તિર્યચલોક-મધ્યલોકમાં પણ એવી જ અવસ્થા છે. ત્યાં પણ મનુષ્ય ગતિ સંબંધી, તિર્યંચગતિ સંબંધી અને વ્યન્તરદેવ સંબંધી વિષયસુખનાં સેવન કર્મોના આશ્રવનું કારણ સ્પષ્ટ રૂપથી છે.
અને પ્રજ્ઞાપકની અપેક્ષાથી-ઉર્ધ્વસ્ત્રોત-ગિરિશિખર આદિ સ્થિત પ્રપાત જળ माहि, मधः सीत-मा, नदीतट, ४२६ मा छ, भने तिय सीतઉદ્યાન, પરિષ, પ્રાસાદ આદિ છે. આ સઘળાં વૈષયિક સુખોનાં સ્થાન છે. જીવ આ સ્થાનમાં વિષયિક સુખ સેવન કરે છે. જે પ્રકારે નદી આદિ જળા
શ્રી આચારાંગ સૂત્ર : ૩