Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૦૨
आचाराङ्गसूत्रे करणाः प्रमादिनः, आज्ञायां भगवदुक्तमोक्षमार्गे निरुपस्थानाः निर्गतमुपस्थानमुद्योगो येषां ते निरुपस्थाना वीतरागप्ररूपिताचारचरणवर्जिताः सन्ति। एतत्-पूर्वोक्तं आज्ञाकी आराधना करनेके उद्योगसे ही रहित हैं। ऐसे जीव निन्दित मार्गके अनुसरण करनेवाले होनेकी वजहसे दूषित अन्तःकरणवाले एवं प्रमादशील रहा करते हैं । ये भगवत्कथित मोक्षमार्गमें निरुद्यमी होते हैं । भगवानने जिस आचारके पालन करनेका उपदेश दिया है वे इस आचारके पालन करने में वे विमुख रहा करते हैं।
भावार्थ-संसारमें कितनेक ऐसे मनुष्य हैं जो तीर्थङ्कर अप्रतिपादित मार्गमें उद्योग करते रहते हैं । स्वेच्छानुसार अपनी निरर्गल प्रवृत्ति बनाये हुए हैं । समझाये जाने पर भी ऐसे जीव आत्मकल्याणके मार्ग की तरफ ऋजुनहीं होते। कुछ ऐसे भी जीव हैं जो प्रभुप्रतिपादित मार्गमें उद्यमसे वर्जित हैं।
प्रथम कोटिके जीव लोकोंको प्रतारणा करने (ठगने )के निमित्त द्रव्यलिङ्गी साधुका वेष पहिनकर अपनेको वास्तविक संयमी घोषित करते हैं, तब दूसरी कोटिके मनुष्य मूलमें ही तीर्थङ्कर भगवान्की आज्ञाके आराधक नहीं होते हैं। यदि उन्हें समझाया जाय तो ये समझ सकते हैं और यथार्थ आघारकी ओर ऋजु हो सकते हैं, शिष्यको संबोधित करते हुए सूत्रकार आशीर्वाद वचनरूपमें उससे कहते हैं कि हे शिष्य! આરાધન કરવામાં ઉદ્યોગરહિત છે. આવા મનુષ્ય નિન્દિતમાર્ગનું અનુસરણ કરવાવાળા હોવાને કારણે દૂષિત અંતઃકરણવાળા અને પ્રમાદશીલ રહ્યા કરે છે. એવા જી ભગવત્કથિત મોક્ષમાર્ગમાં નિરૂદ્યમી હોય છે. ભગવાને જે આચારનું પાલન કરવાને ઉપદેશ આપ્યો છે એ આચારનું પાલન કરવાથી વિમુખ રહ્યા કરે છે.
ભાવાર્થ–સંસારમાં કેટલાક એવા મનુષ્ય છે જે તીર્થંકર અપ્રતિપાદિત માર્ગમાં ઉદ્યોગશીલ રહે છે અને સ્વેચ્છાનુસાર પોતાની ભિન્ન પ્રવૃત્તિ કર્યો જાય છે, અને સમજાવવા છતાં પણ આવા મનુષ્ય આત્મકલ્યાણના માર્ગ તરફ વળતા નથી. કોઈ એવા પણ જીવ છે જે પ્રભુપ્રતિપાદિત માર્ગમાં ઉદ્યમથી દૂર છે. પ્રથમ કોટિના જીવ લોકોને ઠગવા નિમિત્તે દ્રવ્યલિંગી સાધુનો વેશ પહેરી પોતાને સાચા સંયમી જાહેર કરે છે. એનાથી બીજી કોટિના જીવ મૂળમાં જ તીર્થંકર ભગવાનની આજ્ઞાના આરાધક નથી હોતા, એમને જે સમજાવવામાં આવે તો સમજી શકે છે અને યથાર્થ આચારની તરફ એ વળી શકે છે. શિષ્યને સંબોધન કરતાં સૂત્રકાર અશીર્વાદ વચનરૂપમાં એમને કહે છે કે હે શિષ્ય !
શ્રી આચારાંગ સૂત્ર : ૩