Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारागसूत्रे तात्पर्यम् । एवं तर्हि किमेतेनेत्याह-अत्रेत्यादि, अत्र-इह जगति उपरतः= हिंसाधारम्भाद् निवृत्तः, यद्वा-अत्र-धीतरागोपदिष्टे धर्मे तत्परः सन् उपरतः= सावधव्यापारनिवृत्तः सः तत् षड्जीवनिकायोपमर्दनात् समापतितं कर्म झोषयन् क्षपयन् मुनिर्भवति । केनाशयेनात्रोपरतः? इत्याह-'अय 'मित्यादि, अयं प्रत्यक्षही मुनि हैं-पूर्णसंयमाचरणमें लवलीन हैं। पूर्णसंयमाचरण में तत्परता ही वीतरागोपदिष्ट धर्माराधन में पूर्णतत्परता है, क्यों कि इसके हुए विना वीतरागोपदिष्ट धर्म की पूर्ण आराधकताजीवो में नहीं आ सकती। जब तक पूर्ण धर्माराधकता नहीं प्राप्त हो जाती तब तक कों के विनाश करने का मार्ग भी जीवों को प्राप्त नहीं होता; अतः कर्मों को नाश करने के लिये सच्चे मुनि होनेकी आवश्यकता है। इन सब विचारों को हृदय में रख कर सूत्रकार "अत्रोपरतः तं झोषयन्" इस सूत्रांश का कथन करते हैं । इस में वे बतलाते हैं कि इस संसार में जो हिंसादिक आरम्भ कार्यों से निवृत्त-पराङ्मुख हो चुका है, अर्थात् सावद्य व्यापारों से जिसने अपने आप को हटा लिया है, या वीतरागप्रभुद्वारा प्रतिपादित धर्म में तत्पर होकर जो सावध व्यापार से निवृत्त है, वह जीव षडजीवनिकाय के उपमर्दन से आस्रवित कर्मों का विनाश करता हुआ मुनि होता है। इस आशय से वह षड्जीवनिकाय के हिंसादिक पापकर्मों से विरत होता है कि मुझे यह सन्धि मिली है, अर्थात्-यह महादुर्लभ नरपर्याय मुझे હિંસાદિક આરંભથી નિવૃત્ત છે તે જ મુનિ -પૂર્ણ સંયમ આચરણમાં તલ્લીન છે. પૂર્ણ સંયમ આચરણમાં તત્પરતા જ વીતરાગાદિષ્ટ ધર્મ આરાધનમાં પૂર્ણ તત્પરતા છે, કારણકે એના વગર વીતરાગાદિષ્ટ ધર્મની પૂર્ણ આરાધકતા જીમાં આવતી નથી. જ્યાં સુધી પૂર્ણ ધર્મઆરાધકતા નથી પ્રાપ્ત થતી ત્યાં સુધી કર્મોને વિનાશ કરવાનો માર્ગ પણ જેને પ્રાપ્ત થતું નથી. માટે કર્મોને નાશ કરવાને માટે સાચા મુનિ બનવાની આવશ્યકતા છે. આ બધા વિચારને હૃદયમાં शमीन सूत्रा२ “ अत्रोपरतः तं झोषयन्" २॥ सूत्रनो अर्थ ४२ छ. तेभा ते मतावे છે કે જે હિંસાદિક આરંભ કાર્યોથી નિવૃત્ત થઈ ચુકેલ છે અર્થાત્ સાવદ્ય વ્યાપારથી જેણે પિતે પિતાની જાતને હઠાવી લીધેલ છે અને વીતરાગપ્રભુદ્વારા પ્રતિપાદિત ધર્મમાં જે પિતાને તત્પર કરે છે તે જીવ ષડૂછવનિકાયના ઉપમર્દનથી આજવિત કર્મોને વિનાશ કરીને મુનિ બને છે. આ આશયથી તે ષજીવનિકાયના હિંસાદિક પાપકર્મોથી વિરક્ત થાય છે, કે મને આ સંધિ મળેલ છે,
श्री. मायाग सूत्र : 3