Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१७८
आचाराङ्गसूत्रे ग्दर्शित्वेन यत् सम्यग् वा असम्यग् वा सर्व तस्य उत्प्रेक्षया असम्यक्पालोचनया:परिशुद्धाध्यवसायत्वेन च मिथ्यात्वपरिगृहीततया असम्यग् भवति, यथैव संशयादिः पूर्वमङ्कुरितस्तथैव फलित इत्यर्थः ॥६॥ ___इत्थं सम्यगुत्प्रेक्षापरः परोपदेशदाने समर्थों भवतीत्याह-'उप्रेक्षमाण' इत्यादि-उत्प्रेक्षमाणः-जिनशासनपरिकर्मितबुद्धितया सकलहेयोपादेयपदार्थसार्थावगतिपूर्वकं सम्यगसम्यक् च सततं समालोचयन् अनुत्मेक्षमाणं लोकानुगमनशीलं वे वस्तुके वास्तविक स्वरूपसे अनभिज्ञ बन एकान्त-मत-प्रतिपादित वस्तुके अयथार्थ स्वरूपको यथार्थ-सम्यक् और यथार्थ स्वरूपको असम्यक् मान बैठते हैं । इसलिये यथार्थ स्वरूप जाननेवालों की दृष्टिमें यह उनकी मान्यता अयथार्थरूप ही है। क्यों कि जैसी प्रतीति होती है वैसा ही ज्ञान इन्हें होता है। असम्यक् प्रतीतिका कारण असम्यक् पर्यालोचना या अपरिशुद्ध अध्यवसाय है। इसका भी कारण निशंकरूपसे भानका अभाव है। इसलिये जिस रूपसे संशयादिक इन्हें वस्तुके विषयमें उत्पन्न होते हैं उसी रूपसे वे वहां फलित भी होते हैं ।
इस प्रकार वास्तविक वस्तुतत्त्वमें यथार्थ अयार्थपनेका कारण समझ कर जो इस विषयका विचार करने में चतुर हैं वे परको इस विषयकी दृढता संपादनार्थ समझाते हैं कि हे भव्य ! ' उत्प्रेक्षमाणोऽनुत्प्रेक्षमाणं ब्रूयादुत्प्रेक्षस्व सम्यक्तया" मैंने इस पदार्थकी अच्छी तरहसे पर्यालोचना कर ली है-जिनशासनमें जिस तत्त्वका वर्णन जिसरूपसे किया गया है એકાન્તમત–પ્રતિપાદિત વસ્તુના અયથાર્થ સ્વરૂપને યથાર્થ–સમ્યક્ અને યથાર્થ સ્વરૂપને અસમ્યક્ માની બેઠા છે. આ માટે યથાર્થ સ્વરૂપ જાણવાવાળાની દ્રષ્ટિમાં આ તેની માન્યતા અયથાર્થ રૂપ જ છે. કેમ કે જેવી પ્રતીતિ થાય છે તેવું જ્ઞાન તેને થાય છે. અસમ્યક્ પ્રતીતિનું કારણ અસમ્યક્ પર્યાલોચના અને અપરિશુદ્ધ અધ્યવસાય છે. આનું પણ કારણ નિઃશંકરૂપથી ભાનને અભાવ છે. આ માટે જે રૂપથી તેને સંશયાદિક વિષય વસ્તુમાં ઉત્પન્ન થાય છે, એવા રૂપમાં ते ५० भणे छे. (६)
આ પ્રકારે વાસ્તવિક વસ્તુતત્વમાં યથાર્થ અયથાર્થનું કારણ સમજીને જે આ વિષયને વિચાર કરવામાં ચતુર છે તે બીજાને આ વિષયની દઢતા સંપાદન भाट समनवे छे , लव्य! “ उत्प्रेक्षमाणो"-त्यादि.
મેં આ પદાર્થની સારી રીતે પર્યાચના કરેલ છે. જનશાસનમાં જે તત્વનું
શ્રી આચારાંગ સૂત્ર : ૩