Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचाराङ्गसूत्रे परोपयितव्यमिति, एतानि च वाक्यानि हिंसाविशेषप्रतिपादकान्येव सन्ति । स्वस्य हननाज्ञापन परितापन परिग्रहापद्रावणादिकार्यकारिणं कंचिद्विलोक्य यथा दुःखं जायते तथैवापरस्यापि हननादिकारी चेवं भवेस्तदाऽऽत्मौपम्येन तत्तत्कार्यादौ दुःखानि भवन्तीत्यालोच्य कस्य चिन्न हननादौ प्रवर्त्तितव्यमित्याशयः । एतदाव्यवहार तुम्हारा उन जीवोंके साथ उचित नहीं है; क्यों कि जिस प्रकार अपनी हिंसा करनेवालेको देखकर तुम्हें दुःख होता है, अपनेको अनुचित एवं दुष्कर कार्य में नियुक्त करानेवालेको जानकर जैसे तुम्हें कष्ट का अनुभव होता है, अपनेको परिताप पहुंचाने योग्य जाननेवाले व्यक्ति को देखकर जैसे स्वयंको संताप होता है, अपनेको दास-दासीरूपमें समझनेवालेके प्रति जैसे तुम्हें तिरस्कार जाग्रत होता है और जैसे अपने को प्राणोंसे वियुक्त करनेयोग्य माननेवालोंके ऊपर तुम्हें क्रोध होता है उसी प्रकार यदि तुम भी इस प्रकारका व्यवहार दूसरों के प्रति करते हो तो तुम्हारा यह व्यवहार आत्मोपमतासे तुम्हें स्वयं दुःखप्रद होगा । कारण कि हिंसनीय, आज्ञापनीय, परितापनीय, परिग्रहणीय और अपद्रावणीय तुम स्वयं हो जाते हो । अतः अन्यको उस २ व्यवहार के योग्य मानना ही स्वयं अपने को उस २ व्यवहारके योग्य मानना है । ये पूर्वोक्त समस्त वाक्य हिंसाके प्रकारों के ही प्रतिपादक हैं ऐसा समझना चाहिये। अतः आत्मज्ञानी मुनिका कर्तव्य है कि वह कभी भी किसी भी जीवके हिंसादिक कार्योंमें નથી, જે રીતે તમારી હિંસા કરવાવાળાને જોઈ ને જેટલું દુઃખ તમને થાય છે, પોતાને અનુચિત એવા દુષ્કર કાર્યોંમાં નિયુક્ત કરનારને સામે જોઇ જેમ તમને દુઃખના અનુભવ થાય છે, તમને પરતાપ પહેાંચાડનાર વ્યકિતને જાણી જે રીતે તમોને સંતાપ થાય છે, તમને દાસ-દાસી રૂપે સમજનાર તરફ જેવો તમને તિરસ્કાર જાગૃત થાય છે અને જેમ તમને પ્રાણથી વિયુકત કરવા ચેાગ્ય માનવાવાળા ઉપર તમને ક્રોધ થાય છે, આજ રીતે તમે પણ આવા પ્રકારના વ્યવહાર બીજાઆના તરફ કરા તા તમારો આ વ્યવહાર આત્મોપમતાથી તમને દુઃખદાયક થશે, કારણ કે હિંસનીય, આજ્ઞાપનીય, પરિતાપનીય, પરિગ્રહણીય, અને અપદ્રાવણીય તમે સ્વય' બની જાવ છે. માટે ખીજાને તેને વ્યવહારને ચેાગ્ય માનવું તે સ્વય' પાતાને જ તે તે વ્યવહારને યાગ્ય માનવા ખરેખર છે. આ પૂર્વાંકત સમસ્ત વાકય હિંસાના પ્રકારાનુ જ પ્રતિપાદક છે, એવુ સમજવુ' જોઈ એ. એથી આત્મજ્ઞાની મુનિનું કર્તવ્ય
૧૮૬
શ્રી આચારાંગ સૂત્ર : ૩