Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१८१
श्रुतस्कन्ध. १ लोकसार अ. ५ उ. ५ चारित्रे निश्चलत्वं सम्यक्त्वपरिज्ञानपूर्वकरत्नत्रयाराधनेन मोक्षाधिगमश्च भवतीति सम्यक् पश्यतेति तात्पर्यम् ।
यद्वा-तस्य-संयमोद्योगवतः उत्थितस्य तदुद्योगे सततं जाग्रतः गति मोक्षमाप्तिरूपां तत्साधिका रत्नत्रयसमाराधनरूपां वा तथा स्थितस्य संयमसमुद्योगवैपरीत्येन वर्तमानस्य सावधव्यापारनिरतस्य दण्डिशाक्यादेः गति तदाचरणरूपां पद्धति सर्वजननिन्दारूपां नरक-निगोदादिगमनं च समनुपश्यत-सम्यग् विचारयध्वम् , उभयोर्गतिं समवधार्य संयमे तपसि च पराक्रमध्वमित्यर्थः । संयमसमुद्योग. वर्जितस्याधमा गतिर्भवतीति किं तेन प्रकृते समायातमित्याह-'अनापीति। अत्र संयमानुद्योगरूपे बालभावे-वालस्य-अविदित-संयमानाचरणजनितनरकआराधनासे मोक्षका पात्र बन जाता है । जो संयममें उद्योगशाली हैं, एवं उस उद्योगमें जो निरन्तर जागृतिसम्पन्न हैं ऐसे मनुष्यको मुक्तिका लाभ या मोक्षप्राप्तिके कारणभूत रत्नत्रयकी आराधनाकी प्राप्ति होती है। परन्तु जो इससे विपरीत-दशासंपन्न हैं ऐसे दण्डिशाक्यादिकोंकी इस लोकमें निंदा होती है और परलोकमें उन्हें नरकनिगोदादिककी गति प्राप्त होती है । इस प्रकार विचारकर हे शिष्यो ! तुम संयम तपमें सदा प्रयत्नशील रहो ! इस कथनसे यह प्रकृतमें बात सिद्ध होती है कि जो संयममें समीचीन उद्योगसे रिक्त हैं उनकी अधम गति होती है, और जो उसमें उद्योगवाले हैं उनकी उर्ध्वगति-उत्तम गति होती है । इसलिये “अत्रापि बालभावे आत्मानं नोपदर्शयेत्" इस संयमके अनुद्योगरूप बालभावमें कि जिसमें संयमके अनाचरणजन्य नरकनिगोदादिक गतियोंके कटुक फलका નિશ્ચળતા ધારણ કરી રત્નત્રયની આરાધનાથી મોક્ષને પાત્ર બની જાય છે. જે સંયમાં ઉદ્યોગશાળી છે અને એ ઉદ્યોગમાં જે નિરંતર જાગૃતિસંપન્ન છે એવા મનુષ્યને મુક્તિને લાભ અથવા મેક્ષિપ્રાપ્તિના કારણભૂત રત્નત્રયની આરાધનાની પ્રાપ્તિ થાય છે, પરંતુ જે એનાથી વિપરીત દશાસંપન્ન છે–સાવધ વ્યાપારમાં ખુચેલ છે એવા દડિશાયાદિકોની આ લેકમાં નિંદા થાય છે અને પરલોકમાં તેને નરકનિદાદિકની ગતિ પ્રાપ્ત થાય છે. આ રીતે બનેની ગતિને વિચાર કરી હે શિષ્યતમે સંયમ અને તપમાં સદા પ્રયત્નશીલ રહો. આ કથનથી એ વાત સિદ્ધ થાય છે કે જે સંયમના પાલનમાં શિથિલતા બતાવે છે તેની અધમ ગતિ થાય છે. અને જે એના પાલનમાં ઉદ્યોગશીલ રહે છે તે
व (उत्तम) गति प्रात ४२ छे. २मा भाट “ अत्रापि बालभावे आत्मानं नो. पदर्शयेत् " २ सयभना मनुधोग३५ मामलामा भां संयम मनायसन्य
श्री. सायसूत्र : 3