Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध. १ लोकसार अ. ५. उ. ३ कामवर्जितः, एवम् अझञ्झा अविद्यमाना झञ्झा-माया क्रोधस्तृष्णा वाऽस्य सोऽझञ्झो भवेत् कामझञ्झयोनिषेधेन मोहनीयोदयोऽपि निषिध्यते; तनिषेधादेव शीलसम्पन्नो भवेन्नान्यथेत्यभिप्रायः, अयमत्र सारः-धर्मश्रवणानन्तरं कामझ
झादिरहितो भवेदिति प्रतिपादनेनोत्तरगुणानां ग्रहणमुपलक्षणत्वेन मूलगुणग्रहणं च सिद्धम् । ततश्चाहिंसादिमहाव्रतधारी भवेदिति ।
ननु चानिहतबलवीर्यस्य शीलशालिनो भवदुपदेशानुष्ठायिनो मम साम्पतमपि न निखिलकर्मापनयो जातोऽतस्तदुपायं मह्यं ब्रूहि येन शीघ्रं सकलकर्मक्षयो भवेत् । क्रोध, माया अथवा तृष्णा से भी रहित हो जाता है । काम और झंझा -माया, क्रोध, अथवा तृष्णाके निषेध से मोहनीय के उदयका भी वहां निषेध हुआ समझना चाहिये, क्यों कि उसके निषेधसे ही वह शीलसंपन्न होता है; अन्यथा नहीं ।
भावार्थ-धर्मश्रवण के बाद “काम और झंझा से वह रहित होवे" इस प्रकार के प्रतिपादन से उत्तरगुणोंका ग्रहण सिद्ध हो जाता है, साथ में उपलक्षण से मूल गुणोंका भी। इस से यह बात सिद्ध होती है कि वह अहिंसादिक-महाव्रतधारी होवे । “अणेण चेव जुज्झाहि किं ते जुज्झेण बज्झओ" इस शेष सूत्रांश का खुलासा करने के लिये टीकाकार इसका अर्थ यों करते हैं-शिष्य गुरुदेवसे अरज करता है-"मैं अपने बल और वीर्य को नहीं छिपा कर शील के अनुष्ठानमें प्रवृत्त होता हुवा आपके उपदेशानुसार प्रवृत्ति कर रहा हूं, फिर भी मेरे समस्त कौका विनाश अभी तक भी नहीं हुआ, अतः उसका उपाय आप कहें कि जिससे मेरे समस्त कर्म शीघ्र नष्ट हो जावें, मुझे आपके वचनों में पूर्ण विश्वास है, પણ રહીત થઈ જાય છે. કામ, માયા, ક્રોધ અને તૃષ્ણાના નિષેધથી મોહનીયના ઉદયને પણ ત્યાં નિષેધ થયે સમજવો જોઈએ, કારણ કે તેના નિષેધથી જ શીલસંપન્ન બને છે બીજાથી નહીં, તાત્પર્ય કે—ધર્મના શ્રવણ પછી “કામ અને માયાથી પર બને ” આ પ્રકારના પ્રતિપાદનથી ઉત્તરગુણોનું ગ્રહણ સિદ્ધ થાય છે. સાથે સાથે ઉપલક્ષણથી મૂળગુણને પણ ગ્રહણ થાય છે. આથી એ વાત સિદ્ધ થાય છે અહિંસાદિક–મહાવ્રતધારી બને.
“अणेण चेव जुज्झाहि किंते जुझेण बझओ ॥ शेष सूत्रांशन! मुसास! કરવા માટે ટીકાકાર આને અર્થ આ પ્રકારે કરે છે– - શિષ્ય ગુરૂને અરજ કરે છે-“ મારું પોતાનું બળ અને વીર્યને નહિ છુપાવીને શીલના અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરતો હું આપના ઉપદેશ અનુસાર પ્રવૃત્તિ કરું છું છતાં મારા સમસ્ત કર્મોને વિનાશ હજુ સુધી થયે નથી, માટે આપ એને ઉપાય મને બતાવે કે જેથી મારાં સમસ્ત કર્મ શીધ્ર નાશ પામે. મને આપના
श्री. मायाग सूत्र : 3