Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१४८
आचारागसूत्रे कश्वास्ति न वा ? इत्यादिवाक्यैः प्रश्नकरणे चारित्रदोषः सम्भवतीति नैवं कदाचिदपि प्रश्नं कुर्यादिति भावः। अन्यच्च नो मामका-संसारावस्थापरिणीतायामपि तस्यां न ममत्वं कुर्यात् किं पुनरन्यस्याम् । एवं नो कृतक्रियः - कृता-विहिता क्रिया स्त्रीसङ्गमाप्त्यर्थमङ्गोपाङ्गादिचेष्टारूपा येन स कृतक्रियो न भवेत् । अनेन काययोगो निरुध्यते । एवं वाग्गुप्तः वाचा गुप्तो वाग्गुप्तः वाचंयमः, स्त्रिया सह रहसि वार्तालापादिकं न कुर्यादित्यर्थः, किश्च-अध्यात्मसंवृतः-आत्मनि-अन्तःकरणे इत्यध्यात्मं तेन संहता-संवरयुक्तः निवृत्त इत्यर्थः, अनेन मनोनिरोधो दर्शितः, आता है । इसलिये ऐसे प्रश्न मुनिजनको स्त्रियोंसे करनेका निषेध है।
इसी तरह मुनिको चाहिये कि यह अपनी संसारदशामें विवाही हुई स्त्रीमें भी ममत्व न रखे-करे । जब उसे निज स्त्रीमें भी ममत्व करने के त्यागका आदेश है तो फिर भला ! वह अन्य स्त्रीमें ममत्व भी कैसे कर सकता है, अर्थात्-नहीं कर सकता। मुनिको कृतक्रिय भी नहीं होना चाहिये-स्त्रीप्रसंगकी प्राप्तिके निमित्त उसे अंग और उपाङ्गादिककी
चेष्टाका सर्वथा त्यागी होना चाहिये । इस कथनसे उसे काययोगके निरोध करनेका आदेश दिया गया है। अर्थात् इस प्रकारकी प्रवृत्तिसे काययोगका निरोध होता है । मुनिको वाग्गुप्त-वाचंयम होना चाहिये, एकान्तमें स्त्रीके साथ वार्तालाप आदि नहीं करना चाहिये । इससे वचनयोगका निरोध होता है। इसी प्रकार मुनिको अध्यात्मसंवृत होना चाहिये-मनोयोगका निरोध करना चाहिये। इस प्रकारसे अपनी प्रवृत्ति આ માટે આવા પ્રશ્નો સ્ત્રીઓ સાથે કરવા મુનિજન માટે નિષેધ છે. એ જ પ્રકારે મુનિજને જોઈએ કે તે પિતાની સંસારી દશામાં વિવાહિત થયેલી સ્ત્રીમાં પણ મમત્વ ન રાખે. જ્યારે તેને પોતાની સ્ત્રીથી પણ મમત્વ ન રાખવાને આદેશ છે ત્યારે બીજી સ્ત્રીઓમાં તે મમત્વ કઈ રીતે કરી શકે ? અર્થાત્ નહિ કરી શકે. મુનિએ કૃતકિય પણ ન બનવું જોઈએ. સ્ત્રીપ્રસંગની પ્રાપ્તિના નિમિત્ત તેને અંગ તેમજ ઉપાંગાદિકની ચેષ્ટાના ત્યાગી બનવું જોઈએ. આ કથનથી તેને કાયયેગના નિષેધ કરવાનો આદેશ અપાયેલ છે. અર્થાત આ પ્રકારની પ્રવૃત્તિથી કાયયોગને નિષેધ થાય છે. મુનિએ વાળુપ્ત–વાચંયમ બનવું જોઈએ. એકાંતમાં સ્ત્રીની સાથે વાર્તાલાપાદિનહિ કર જોઈએ. આનાથી વચનગને નિરોધ થાય છે. આ રીતે મુનિએ અધ્યાત્મસંવૃત બનવું જોઈએ, એટલે મનેયેગને નિરોધક બનવું જોઈએ. આ પ્રકારની પિતાની પ્રવૃત્તિ રાખનાર
શ્રી આચારાંગ સૂત્ર : ૩