Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचाराङ्गसूत्रे तमुपदेशमनुसरन्ति । एवं वा = अथवा एके= संशयवर्जिता असिताः - विषय - दाराद्यनुरागैरवद्धा अनगारा अनुगच्छन्ति, अत्र वा शब्दः पक्षान्तरद्योतकः ।
- पुत्र
आचार्यमार्गानुगामिनः पुरुषस्य भवति सम्यक्त्वाधिगम इत्याह-' अनुगच्छद्भिरित्यादि, अनुगच्छद्भिः = आचार्यप्रतिपादितोपदेशानुगामिभिः सितैरसितैर्वा प्रेरितः सः अननुगच्छन् -सावद्याचारचारिणमननुसरन् सावद्यव्यापारमकुर्वन्नित्यर्थः, कथं न निर्विद्येत = सर्वविषयविरतिरूपवैराग्यं कथं न प्राप्नुयात् ? अपि तु प्राप्नुयादेव । इसी तरह जो कोई एक संशयविहीन होते हैं वे असित-पंचेन्द्रियों के विषयों एवं पुत्र पत्नी के अनुराग से विमुख हो कर अनगार अवस्थासंपन्न होते हैं और तीर्थङ्करादिप्रणीत उपदेशके अनुसार अपनी प्रवृत्ति चालू रखते हैं। यहां सूत्रस्थ " वा " शब्द दूसरे पक्षका द्योतक है।
१६४
जो आचार्य के बताये हुए मार्गके अनुसार प्रवृत्ति करते हैं उन्हें सम्यक्त्वका लाभ होता है इस बातको “अनुगच्छद्भिः" इत्यादि सूत्रांश द्वारा सूत्रकार प्रकट करते हैं । चाहे सित हों, चाहे असित हों, जो आचार्यद्वारा प्रदत्त उपदेश के अनुरूप चलते हैं, उन्हें रत्नत्रयरूप समाधिका लाभ होता है और इनके द्वारा उस ओर प्रवृत्ति करनेके लिये प्रेरित किया गया अन्य - दूसरा व्यक्ति भी, जो सावध व्यापारमें प्रवृत्तिशील व्यक्तियों का न अनुसरण करता है और न उसे स्वयं भी करता है, सर्व विषयोंकी विरतिरूप वैराग्यको धारण क्यों नहीं कर सकता है ? अर्थात् अवश्य धारण कर सकता है। आचार्य प्रदर्शित मार्ग पर चलઅનુસરણ કરે છે; એ જ રીતે જે કોઈ એક સંશયવિહીન હેાય છે તે પચેન્દ્રિચેાના વિષયો અને પુત્ર અને પત્નિના અનુરાગથી વિમુખ ખની અણુગાર અવસ્થા—સંપન્ન મને છે અને તીર્થં’કાદિપ્રણીત ઉપદેશ-અનુસાર પેાતાની પ્રવૃત્તિ ચાલુ રાખે છે.
આચાર્ય બતાવેલ માર્ગ અનુસાર જે પ્રવૃત્તિ કરે છે એને સમ્યક્ત્વના साल थाय छे. या वातने " अनुगच्छद्भिः " इत्यादि सूत्रद्वारा सूत्रार प्रगट કરે છે. આચાર્ય દ્વારા અપાયેલા ઉપદેશને અનુરૂપ ચાલે છે તેને રત્નત્રયરૂપ સમાધિના લાભ થાય છે. અને તેના દ્વારા એ તરફ પ્રવૃત્તિ કરવા માટે પ્રેરિત કરાયેલ ખીજી વ્યક્તિ પણ જે સાવદ્ય વ્યાપારમાં પ્રવૃત્તિશીલ વ્યક્તિઓનુ અનુસરણુ કરતા નથી અને પાતે પણ કરતા નથી, તે સર્વ વિષયાની વિરતિરૂપ વૈરાગ્યને ધારણ કેમ કરી શકતા નથી? અર્થાત્—અવશ્ય ધારણ કરી શકે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૩