Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचाराङ्गसूत्रे हस्तािच्छेदादिरूपा दण्डविशेषा जायन्ते । अन्यदप्याह-' इत्येत' इत्यादि, इति पूर्वोक्तदण्डस्पर्शादिप्राप्त्या एते स्त्रीसङ्गसम्भवाः कामाः कलहाऽऽसङ्गकरा भवन्ति । स्त्रीहेतोर्बहूनां नृपादीनां युद्धादिना विनाशस्य सर्वजनवेद्यत्वात् । यद्वास्त्रीनिमित्तं क्रोध - रागयोः सद्भावस्य सर्वजनप्रसिद्धत्वात् । उपलक्षणान्मानमायादिकारकत्वमपि बोध्यम् । ततः किं विधेयमित्याह - प्रत्युपेक्ष्येत्यादि, प्रत्युपेक्ष्य = स्त्रीप्रसङ्गस्य सर्वथाऽत्र परत्र च दण्डस्पर्शादिकारकत्वं कलहाऽऽसङ्गकारकत्वमपि विचार्य आगम्य = तत्सर्वं बुद्ध्वा अनासेवनया - तदा सेवन परिवर्जनेन स्वात्मानं परं वा आज्ञापयेत् तत्त्यागे नियोजयेत् इति भगवद्वाक्यमनुसृत्य तदाइस लोकमें हाथ, जीभ आदिका छेदन आदि स्वरूप अनेक - दण्डविशेष कामियों को सहना पड़ता है । इस प्रकार पूर्वोक्त दण्ड और स्पर्श आदि की प्राप्तिसे स्त्रीप्रसंगसे समुद्भूत ये काम कलहके आसंगके उत्पन्न करनेवाले होते हैं। यह बात सर्वजन को मालूम ही है कि स्त्रीके निमित्तसे परस्पर अनेक राजाओं में युद्ध छिडे हैं और वे उनके विनाश के हेतु हुए हैं ।
१४६
अथवा - स्त्रीप्राप्ति के लिये क्रोध और रागका सद्भाव भी प्राणियों में सर्वजन प्रसिद्ध ही है । उपलक्षणसे यह बात भी समझ लेनी चाहिये कि वे स्त्रीसंगसे उत्पन्न काम, मान और माया आदि कषायोंके भी उत्पादक होते हैं । इसलिये इस स्त्रीप्रसंगको इस लोक और परलोकमें सर्व प्रकार से दण्ड एवं स्पर्श आदिका करनेवाला तथा कलहके आसंगका उत्पादक विचार कर और इस सबको जानकर मुनिको चाहिये कि वह अपनी आत्माको उसके सेवन करनेके सर्वथा त्यागसे युक्त करे, तथा परको
સહન કરવા પડે છે, આ પ્રકારે પૂર્વાંકત દંડ સ્પર્શ આદિની પ્રાપ્તિથી સ્રીપ્રસ`ગથી ઉત્પન્ન આ કામ, કલહના આસંગને ઉત્પન્ન કરનાર બને છે. આ વાત સ જનને માલુમ છે. સ્ત્રીના નિમિત્તથી પરસ્પર અનેક રાજાઓમાં યુદ્ધ થયાં છે અને તે એના વિનાશના હેતુ બન્યા છે.અથવા સ્ત્રી પ્રાપ્તિ માટે ક્રેાધ અને રાગને સદ્ભાવ પણ પ્રાણીઓમાં સવ જનપ્રસિદ્ધ છે. ઉપલક્ષણથી આ વાત પણ સમજી લેવી જોઇએ કે સ્ત્રીસંગથી કામ માન અને માયા ઈત્યાદિ કષાય પણ ઉદ્ભવે છે. આ માટે આ સ્રીપ્રસગને આ લાક અને પરલેાકમાં સર્વ પ્રકારથી ક્રૂડ અને સ્પર્શ આદિના કરવાવાળા તેમજ કલહના આસોંગના ઉત્પાદક છે એવા વિચાર કરી આ બધાને જાણીને મુનિએ જોઈએ કે પાતાના
આત્માને તેના
શ્રી આચારાંગ સૂત્ર : ૩