Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
११८
आचाराङ्गसूत्रे
मौनमिति पश्यत तत्सम्यगिति पश्यत, उभयोरेकत्वमित्यभिव्यञ्जनायोभयत्राप्युद्देश्य विधेययोर्विपर्यासेन कथनमिति बोध्यम्, ज्ञानस्य फलं विरतिः सम्यक्त्वा - भिव्यञ्जनं च, कैरेतत्समाचरितं न शक्यत इत्याह- ' नैतच्छक्य - मित्यादि । शिथिलैः = मन्दपरिणामत्वाद् ईपद्वीर्यैः संयमे तपसि वा धृतिदृढतावर्जितैरवसन्नम्यगिति पश्यत " - पापकर्म के परित्याग से सम्यग्ज्ञान, उससे पापकर्म का परित्याग होता है, यह बात इस सूत्रांश से सूत्रकार प्रकट करते हुए कहते हैं
हे शिष्यवृन्द ! तुम जिसे सम्यग्ज्ञान समझते हो वह मुनिका कर्म - संयमाचरणरूप है और जो मुनिका कर्म है वह सम्यग्ज्ञान है - ऐसा समझो । इन दोनों में एकता है इस बातको प्रकट करनेके लिये दोनों जगह इन दोनों उद्देश्य और विधेयोंका विपर्यास - हेरफेर से कथन किया गया है - ऐसा समझना चाहिये । ज्ञानका फल विरति और सम्यक्त्व का अभिव्यंजन- प्रकट करना है ।
भावार्थ - प्रथम कथनमें सम्यग्ज्ञान उद्देश्य और मौन-मुनि कर्मसंयमाचरण विधेय है, द्वितीय कथनमें मुनिकर्म उद्देश्य और सम्यग्ज्ञान विधेय है | चारित्रका निर्माण करना और सम्यक्त्वका प्रादुर्भाव करना ये उस ज्ञानके फल हैं ।
नैतच्छक्यमित्यादि - यह सम्यग्ज्ञानरूप मुनि-कर्म शिथिल आर्यमाण, गुणास्वादी, वक्रसमाचारवाले, प्रमत्त, गृहस्थ पुरुषों
66
29
" यत् सम्यक् पश्यत तन्मौनमिति पश्यत, यन्मौनं पश्यत तत्सम्यगिति पश्यत । પાપકર્મીના પરિત્યાગથી સભ્યજ્ઞાન, એનાથી પાપકમના પરિત્યાગ થાય છે. આ વાત આ સૂત્રાંશથી સૂત્રકાર પ્રગટ કરતા કહે છે~~
હે શિષ્યવૃન્દ ! તમે જેને સમ્યજ્ઞાન સમજો છે તે મુનિના કમ–સયમાચરણરૂપ છે અને જે મુનિનુ ક છે. તે સમ્યજ્ઞાન છે એમ સમજો. આ બન્નેમાં એકતા છે આ વાત પ્રગટ કરવા માટે અન્ને સ્થળે અને ઉદ્દેશ્ય અને વિધેયોના વપર્યાસ—હેરફેરથી કથન કરેલ છે—એમ સમજવું જોઈએ. જ્ઞાનનું ળ વિરતિ અને સમ્યક્ત્વનું અભિષ્યંજન–પ્રગટ કરવુ તે છે.
ભાષા -પ્રથમ કથનમાં સમ્યજ્ઞાન ઉદ્દેશ્ય અને મૌન–મુનિકર્મ-સંચમાચરણ વિધેય, ખીજા ક્થનમાં મુનિકમ ઉદ્દેશ્ય અને સમ્યજ્ઞાન વિધેય છે, ચારિ ત્રનું નિર્માણ કરવું અને સમ્યક્ત્વનો પ્રાદુર્ભાવ કરવા તે એ જ્ઞાનનું ફળ છે. नैतच्छक्यमित्यादि - या सम्यग्ज्ञानय मुनिम्भु शिथिल, न्यादर्य भाष, ગુણાસ્વાદિક, વક્ર સમાચારવાળા, પ્રમત્ત, ગૃહસ્થ પુરૂષોથી સમાચરિત બની શકાતું
શ્રી આચારાંગ સૂત્ર : ૩