Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
११२
आचाराङ्गसूत्रे
वर्ण: =शुभं तदादेशी = स्वपर कल्याणाभिलाषी, अथवा - ' वर्णादेशी' वर्णः शरीरका - न्तिः, तदादेशी = तदभिकाङ्क्षी, अपि च सः ' एकप्रमुख : ' एकस्मिन् मोक्षे संयमे वा प्रगतं मुखं यस्य वा एकप्रमुखः = मोक्षे तत्कारणे च निवेशितान्तःकरणः, एवं विदिक्प्रतीर्णः = मोक्ष - तत्साधनाभिमुखी प्रवृत्तिर्दिक्, तद्विपरीता विदिक् सावद्याचरणरूपा संसाराभिमुखी प्रवृत्तिः तां प्रतीर्णः प्र-प्रकर्षेण तीर्ण: - रागद्वेषमूलकागाधशरीरकान्तिकी इच्छा रखनेवाले को वर्णादेशी कहते हैं। अर्थात् समस्त जीवों को अपने समान समझने की कामनावाला वर्णादेशी है । मुनिजन समस्त जीवों को आत्मसदृश जानते हैं । तथा मुनिजन -' एगप्पमुहे ' एकप्रमुख होते हैं, एक केवल मोक्षमें या मोक्षके कारण संयममें उनका अन्तःकरण लगा हुवा रहता है। वे विदिक्प्रतीर्ण होते हैं, मोक्ष अथवा उनके साधनों की ओर झुकी हुई प्रवृत्तिका नाम दिक् है उससे विपरीत प्रवृत्ति विदिक है, सावध आचरणरूप संसाराभिमुखी विदिक प्रवृत्ति को जिन्होंने अच्छी तरह से पार कर दिया है, छोड़ दिया है, रागद्वेष जिसके मूल हैं ऐसे अगाध संसाररूपी पारावारसे जो पार हो चुके हैं वे विदिक्प्रतीर्ण हैं । बाहिरी पदार्थ पुत्र - कलत्रादिकों में एवं आभ्यन्तर में क्रोधादिकों में उन्हें सदा निर्वेद (वैराग्य) होता है। मुनिजन ऐसा ही अपना आचार विचार रखते हैं कि जिससे संसारावस्था के स्त्रीपुत्रादिकों में ममता न हो सके तथा क्रोधादिक के कारण उपस्थित होने पर
66
કીર્તિ, સ્વપર કલ્યાણ તથા શરીર કાન્તિની ઈચ્છા રાખવાવાળાને વર્ણા દેશી કહે છે, અર્થાત્ -- સમસ્ત જીવાને પોતાના સમાન સમજવાની કામનાવાળા વર્ણો દેશી છે. મુનિજન સમસ્ત જીવાને એક આત્મારૂપ માને છે અને મુનિજન एगप्पमुहे " प्रमुख होय छे. मे देव भोक्षमां अथवा भोक्षना अरशु સંયમમાં તેનું અંતઃકરણ લાગ્યુ રહે છે, તેઓ વિપ્રિતી હોય છે. મોક્ષ અથવા તેનાં સાધનાની તરફ ઢળેલી પ્રવૃત્તિનું નામ ફ્િ છે, એનાથી વિપરીત પ્રવૃત્તિ વિધ્િ છે. સાવદ્ય આચરણુરૂપ સંસારાભિમુખી વિદ્વિપ્રવૃત્તિને જેને ભલીભાંતિ પોતે પાર કરેલ છે-છેાડી દીધી છે. રાગદ્વેષ જેના મૂળ છે એવા અગાધ સંસારરૂપી સાગરને જેએ તરી ચૂકયા છે તેઓ વિપ્રિતી છે, माह्य પદાર્થ પુત્ર કલાદિકમાં તેમજ આભ્યન્તરમાં ક્રોધાદિકમાં જેમને સદા વૈરાગ્ય થાય છે. મુનિજન એવા જ પોતાના આચાર વિચાર રાખે છે કે જેનાથી સંસાર અવસ્થાના સ્ત્રી પુત્રાદિકમાં મમતા ન થઈ શકે તેમ જ ક્રોધાદિકના
7
શ્રી આચારાંગ સૂત્ર : ૩