Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१०४
आचारागसूत्रे दिषु-गर्भादिजन्यदुःखविशेषेषु, आदिपदेन जन्म-कौमार-यौवन-जरा-मरण-नरकनिगोदादिरूपदुःखेषु, यद्वा-गर्भादिषु-देहविकल्पेषु संसारविकल्पेषु वा रज्यते आसक्तो भवति तत्रैव पच्यते दह्यते चेत्यर्थः । यद्वा — रज्जइ' इत्यस्य ‘रीयते' में होगा-इस प्रकार के तत्प्रतीकार स्वरूप ज्ञान से जो रहित है वह बाल है । बाल जीव गर्भादिकों (गर्भादिजन्य दुःखविशेषों) में आसक्त होता है। वहीं पर पचता रहता है वहीं पर तड़पता रहता है। "गर्भादि " के आदि पद से जन्म, कुमार, यौवन, जरा, मरण, नरक और निगोदादिक के दुःखों का ग्रहण हुआ है इन दुःखों में अथवा शरीरके विकल्पों या संसारविकल्पों में आसक्त बना है । यद्वा-" रज्जइ" इसकी छाया "रीयते" भी होती है। जिसका यह भाव है कि बालजीव गर्भादिकों में बारंबार जन्म मरण धारण करता रहता है।
भावार्थ-परिज्ञा के भेदों को प्रकट करने के लिये सूत्रकार कहते हैं कि जो चारित्र को ले कर भी पश्चात् चारित्रान्तराय के उदय से उससे पतित हो जाते हैं वे बालजीव हैं उनका छुटकारा इस संसार से नहीं होता -नरकनिगोदादिकके कष्टोंका और जन्म, बाल्यादिक अवस्था जन्य अनेक कष्टों का उन्हें समय २ पर सामना करना पड़ता है। चारित्र जैसी सुन्दर તત્પતીકાર સ્વરૂપ જ્ઞાનથી જે રહિત છે તે બાલ છે. બાલ જીવ ગર્ભાદિક (शाहिन्य हु:५ विशेष! ) मा मासत डाय छे. अर्थात् तपते। २ छ. “ गर्भादिना माहि ५४थी भन्भ, सुभा२, यौवन, वृद्धावस्था, भ२५], न२४ અને નિગોદાદિકનાં દુઃખોનું ગ્રહણ થયેલ છે. આ દુઃખમાં અથવા શરીરના વિકલ્પોમાં અથવા સંસારવિક૯પમાં જ વાળ-જીવ આસક્ત બની રહે छ. Aथवा-" रज्जइ" मेनी छाया "रीयते " ५५ मने छ. रेन। २॥ अथ छ કે–બાળ-જીવ ગર્ભાદિકમાં વારંવાર જન્મ મરણના ફેરા કરતો રહે છે.
ભાવાર્થ–પરિક્ષાના ભેદને પ્રગટ કરવા માટે સૂત્રકાર કહે છે કે ચારિત્ર ગ્રહણ કરવા છતાં પણ ચારિત્રાન્તરાયના ઉદયથી જે પતિત બની જાય છે એ બાલજીવ છે. એને છુટકારે આ સંસારથી થતું નથી. નરક નિગોદાદિકના તેમજ જન્મ, બાલ્યાવસ્થા આદિના અનેક દુઃખોને એણે સમય સમય પર સામને કરે પડે છે. ચારિત્ર જેવી સુંદર વસ્તુ હાથમાં આવવા છતાં જે તેને
શ્રી આચારાંગ સૂત્ર : ૩