Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारागसूत्रे एतत्कथनस्य स्वकल्पितत्वनिरासायाह-'एष' इत्यादि, एषः पूर्वोक्तो वक्ष्यमाणो वा मार्गः सम्यग्दर्शनज्ञानचारित्ररूपो मोक्षमार्गः, आर्यः-तीर्थङ्करगणधरैः प्रवेदितः सदेवमनुजपरिषदि कथितः। तेषां वचनमेवाह-उत्थितः गृहादीनि परित्यज्य सन्धिमासाद्य रत्नत्रयाराधनाय समुद्युक्तः सन् नो प्रमादयेत्-क्षणमपि पञ्चविधं प्रमादं नैव कुर्यादित्यर्थः । आत्मौपम्येनान्येषामपि हिंसादीनि नैव विदध्यादित्याह-ज्ञात्वेत्यादि, प्रत्येकं प्रत्येकप्राणिनां दुःखं शारीरमानसिकं दुःखजनकं कर्म वा, तथा सात-सुखं च ज्ञात्वा बुद्ध्वा उत्थितो नो प्रमादयेदिति पूर्वेण प्रमादरहित होता है। ___ भावार्थ-जो तत्त्वज्ञ मुनि होता है, वह यही सदा विचार करता है कि मुझे ऐसा कोई सा भी समय प्राप्त नहीं है जिसे मैं प्रमाद सेवन में व्यतीत कर सकू। हां ! यदि कोई समय अवशिष्ट होता तो मैं उसे प्रमादसेवन में व्यतीत कर देता, परन्तु इस प्राप्त औदारिक शरीर का एक २ क्षण भी क्षेत्र काल संयम कर्मक्षपणश्रेणिरूप है । इस प्रकार जो एक २क्षणकी भी सदा सावधानी रखते हैं वे कभी प्रमादवश पतित नहीं बन सकते। यह पूर्वोक्त कथन अथवा आगे जहा जानेवाला विषय मैंने अपनी कल्पना से नहीं कहा है किन्तु यह सम्यग-दर्शन ज्ञान चारित्र स्वरूप मार्ग तीर्थङ्कर और गणधरादिक महापुरुषों ने देवसहित मनुष्यों की परिषदा में कहा है। उन्हीं के वचनों को सूत्रकार कहते हैं-"उटिए नो पमायए” इति । जो घर आदि को छोड़ कर, संधिको प्राप्त कर, ક્ષણગષણમાં પરાયણ થાય છે તે સદા પ્રમાદરહિત બને છે.
ભાવાર્થશિષ્યની પૂર્વોક્ત શંકાનું આ સ્થળે સૂત્રકારે સમાધાન કરેલ છે. તે કહે છે કે-જે તત્વજ્ઞ મુનિ હોય છે તે સદા એ વિચાર કરે છે કે મને એ કઈ પણ સમય પ્રાપ્ત થયેલ નથી જેને હું પ્રમાદસેવનમાં વ્યતીત કરી શકું, કદાચ કેઈસમય અવશિષ્ટ હતી તે હું તેને પ્રમાદ સેવનમાં વ્યતીત કરી દેત, પરંતુ આ પ્રાપ્ત થયેલ ઔદારિક શરીરની એક એક ક્ષણ પણ ક્ષેત્રકાલ સંયમ કર્મક્ષપણ શ્રેણીરૂપ છે, આ પ્રકારે જે એક એક ક્ષણની પણ સદા સાવધાની રાખે છે તે કદાપિ પ્રમાદવશ બની શકતા નથી. આ પૂર્વેત કથન અથવા આગળ કહેવામાં આવનાર વિષય મેં મારી પિતાની કલ્પનાથી કહેલ નથી પરંતુ સમ્યગ્દર્શન-જ્ઞાન–ચારિત્ર-સ્વરૂપ માર્ગ તીર્થકર અને ગણધર આદિ મહાપુરૂષોએ દેવસહિત મનુષ્યની પરિષદમાં કહેલ છે. એમના જ વચનેને सूत्रा२ ४ छ -“ उदिए नो पमायए” ले ५२ पोरे छोडीन अवसर
श्री. मायाग सूत्र : 3