Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
___आचारागसूत्रे आत्मन्येव स्तः, रागद्वेषयोरात्मन्येव सद्भावात् । अपि च-अत्र-आरम्भपरिग्रहे अप्रशस्ताध्यात्मे वा विरत:-उपरतः, अनगार:-मुनिः दीर्घरात्रं यावजीवं परिग्रहासत्त्वाद् यत् क्षुत्पिपासादिकम् आतङ्कादिकं वा समापतेत् तत्सर्व तितिक्षेत सहेत। अन्यमप्युपदेशमाह-'प्रमत्तान्'-इत्यादि, प्रमत्तान् असंयतान् आरम्भपरिगृहीतान् कुलिङ्गिनः परतीथिकान् बहिः भगवदाज्ञारूपाद् धर्माद्वहिर्भूतान् पश्य । अतो भगवदाज्ञावर्ती मुनिः अप्रमत्तः संयमानुपालनार्थ प्रयत्नवान् , यद्वा-अप्रमत्तः= पञ्चविधप्रमादरहितः सन् परिव्रजेत्-प्रत्रज्यां परिपालयेत्-विहरेदित्यर्थः । किंचबंध और प्रमोक्ष “अध्यात्मे एव" आत्मा में ही हैं । क्यों कि राग
और द्वेष आत्मा में ही होते हैं। जहां बंध है वहीं मुक्ति है । तथाआरंभ और परिग्रह में अथवा अप्रशस्त अध्यात्म-रागद्वेष विशिष्ट आत्मामें जो लीन नहीं है-उनसे विरक्त है, उस मुनिको दीर्घरात्र जीवनपर्यन्त परिग्रह के असत्त्व से जो क्षुधा तृषा आदि परीषह अथवा किसी भी प्रकार का रोग उपद्रव आधे तो उन सब का उसे सहन करना चाहिये । तथा जो असंयत हैं, आरंभ-परिग्रहमें आसक्त हैं, द्रव्यलिङ्गी हैं ऐसे पासत्यादिकों और परतीर्थिकों को वीतराग प्रभुकी आज्ञारूप धर्ममार्ग से बाहर समझना चाहिये। जो वीतरागप्रभुकी आज्ञानुसार प्रवृत्ति करनेवाले हैं और संयममार्गकी परिपालना करने में प्रयत्नशील हैं वे अनगार मुनि हैं। इसलिये भगवान्की आज्ञावर्ती मुनि अप्रमत्त होकर अपने संयम के पालन करनेके लिये प्रयत्नशील बन “परिव्रजेत्” प्रव्रज्या-भागवती दीक्षा का भले प्रकार पालन करे। पृथ५ थर्बु तेनु नाम प्रमोक्ष छ. २॥ भन्ने ५५ मने प्रमोक्ष “ अध्यात्मे एव" આત્મામાં જ છે, કારણ કે રાગ અને દ્વેષ આત્મામાં જ હોય છે, જ્યાં બંધ છે ત્યાં મોક્ષ છે. તથા આરંભ અને પરિગ્રડમાં અથવા અપ્રશસ્ત અધ્યાત્મ-રાગષવિશિષ્ટ આત્મા–માં જે લીન નથી એટલે તેનાથી વિરક્ત છે તે મુનિને દીર્ઘ રાત્ર– જીવનપર્યન્ત પરિગ્રહના અસવથી જે ક્ષુધા તૃષા આદિ પરિષહ અથવા કોઈ પણ પ્રકારના રોગનો ઉપદ્રવ આવે તે એ બધાને સહન કરવું જોઈએ. તથા જે અસંયત છે, આરંભ પરિગ્રહમાં આસક્ત છે, દ્રવ્યલિંગી છે, એવા પાસસ્થાદિક અને પરતીર્થિકોને વીતરાગ પ્રભુની આજ્ઞારૂપ ધર્મમાર્ગથી બહાર સમજવા જોઈએ. જે વીતરાગ પ્રભુની આજ્ઞા–અનુસાર પ્રવૃત્તિ કરવાવાળા છે, અપ્રમત્ત છે, અને સંયમ માર્ગની પરિપાલન કરવામાં પ્રયત્નશીલ છે તે અનગાર–મુનિ છે. આ કારણે ભગવાનના આજ્ઞાવત મુનિ અપ્રમત્ત બનીને પોતાના સંયમનું પાલન કરવા માટે
श्री. मायाग सूत्र : 3