Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारागसूत्रे मोक्षैकदर्शनः सन् विपराक्रमस्व-संयमे ज्ञानावरणीयाधष्टविधकर्मक्षपणनिरवद्यानुष्ठानस्य तपसश्चाचरणेन वि-विशेषेण पराक्रमस्व-पराक्रमं कुरुष्व, तपोवीरो धर्मवीरश्च भवेत्यर्थः, किमर्थं संयमे पराक्रमोपदेशः? इत्यत आह—' एतेषु' इत्यादि, एतेषु चैव-परिग्रहाग्रहपराङ्मुखेष्वेव वस्तुतो ब्रह्मचर्य मैथुननिवृत्त्यादिनवविधरूपं विद्यते नेतरेषु सपरिग्रहेषु, तेषु नवविधब्रह्मचर्यगुप्त्यसम्भवात् । यद्वा-एतेषु षड्जीवनिकायेषु तदुपमर्दनविरतिरूपसंयमाचरणमेव ब्रह्मचर्य,नान्यत्। कर सकते हो-मुक्ति मार्ग के दर्शक बन सकते हो। जब अपरिग्रहता तुम्हें प्राप्त हो जायगी, तब ही तुम ज्ञानावरणीयादिक अष्ट प्रकार के कर्मों को समुन्मूलन करनेवाले निरवद्य अनुष्ठानरूप तप की आराधनामें विशेष पराक्रम करोगे और इस तरह सेतुम तपवीर और धर्मवीर बन सकोगे । संयम अथवा तप में पराक्रमशाली होने का उपदेश इसीलिये दिया जाता है कि जो परिग्रह के ग्रहणमें पराङ्मुख हैं उन में ही वस्तुतः नौ प्रकार के मैथुन की निवृत्तिरूप ब्रह्मचर्यव्रतकी सम्यक् रीतिसे रक्षकता आती है, अन्यों में नहीं; कारण कि वे परिग्रहके ग्रहण करने में आसक्त होनेसे नौ प्रकार से उस ब्रह्मचर्यकी रक्षा नहीं कर सकते हैं। अथवा-" एतेषु चैव ब्रह्मचर्यम्"-इस वाक्य का यह भी अर्थ होता है, कि इन षड्जीवनिकायों के घात करनेकी विरतिरूप जो संयम है इसका आचरण करना ही ब्रह्मचर्य है, अन्य ब्रह्मचर्य नहीं है ।
મુક્તિ માર્ગના દર્શક બની શકશે. જ્યારે આ અપરિગ્રહતા તમે પ્રાપ્ત કરી શકશે ત્યારે જ તમે જ્ઞાનાવરણીયાદિક આઠ પ્રકારના કર્મોનો નાશ કરવાવાળા નિરવઘ અનુષ્ઠાનરૂપ તપની આરાધનામાં વિશેષ પરાક્રમ કરશે, અને આવી રીતે તમે તપવીર અને ધર્મવીર બની શકશે. સંયમ અને તપમાં પરાક્રમશાળી હોવાને ઉપદેશ એ માટે આપવામાં આવેલ છે કે જે પરિગ્રહના ગ્રહણમાં પરમુખ છે તેમનામાં ખરી રીતે નવ પ્રકારના મૈથુનની નિવૃત્તિરૂપ બ્રહ્મચર્ય વતની સમ્યક્ રીતિથી રક્ષતા આવે છે, બીજામાં નહીં. કારણ કે તેઓ પરિ ગ્રહના ગ્રહણ કરવામાં આસક્ત હોવાથી નવ પ્રકારના તેવા બ્રહ્મચર્યની રક્ષા ४२री २४ता नथी, मने “ एतेषु चैव ब्रह्मचर्यम्” मा पायन ये ५ मथ થાય છે કે જીવનિકાયની ઘાત કરવાની વિરતિરૂપ જે સંયમ છે તેનું આચરણ કરવું એ જબ્રહ્મચર્ય છે, બીજું બ્રહ્મચર્ય નથી.
श्री. साया
सूत्र : 3