Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध १ लोकसार अ. ५ उ. २
६३
“स्वकृतपरिणतानां, दुर्नयानां विपाकः, पुनरपि सहनीयो नान्यथा ते विमोक्षः । इति मनसि विचार्य प्राप्तदुःखं समस्तं, समपरिणतिभावात् सह्यते संयतैस्तत् ॥ १ ॥” इति। मलिनपरिणामी न बन सके। चारित्रकी प्राप्ति अन्य कर्म के क्षयोपशमादिक का कार्य है और दुःखों का आना अन्य अन्य दूसरे कर्म के उदय का कार्य है । एक के क्षयोपशम में अन्य का भी क्षयोपशम हो जायगा यह तो कोई नियम नहीं है । अतः चारित्राराधन करनेवालों को कष्टों का सामना न करना पडे यह मान्यता कैसे युक्तियुक्त हो सकती है । इसलिये कष्टों को भोगते समय आत्मा में समताभाव धारण करना ही श्रेयस्कर मार्ग है । आत्मग्लानि करना कर्मबन्धकी दृढता का कारण बनता है: इसलिये मोक्षार्थीजनका यह कर्तव्य है कि वह वीर्योल्लासशाली बन उनका सदा सामना करनेमें कटिबद्ध रहे । कहा भी हैस्वकृतपरिणतानां दुर्नयानां विपाकः,
66
पुनरपि सहनीयो नान्यथा ते विमोक्षः ।
इति मनसि विचार्य प्राप्तदुःखं समस्तं
समपरिणतिभावात्सह्यते संयतैस्तत् " ॥१॥ इति,
इस प्रकार दुःखों के आने पर साधुजनका उनके सहन करने का यह विचार परम पवित्र है । वे यह सोच कर दुःखों को सहन करें कि मेरे कर्मों की निर्जरा का यही सुन्दर अवसर है ।
શ્રી આચારાંગ સૂત્ર : ૩
6
ક્ષાપશમાદિકનુ કાર્ય છે અને દુ:ખાનુ આવવુ ખીજા કર્મના ઉદયનું કાય છે. એકના ક્ષયાપશમમાં મીજાનુ પણ ક્ષયાપશમ બની રહે છે’ એવા તો કેઇ નિયમ નથી, માટે આ ચારિત્રનું આરાધન કરવાવાળાને કષ્ટોને સામનો ન કરવા પડે એ માન્યતા કેવી રીતે ખંધબેસતી થઈ શકે ? માટે કષ્ટોને ભાગવતી સમય આત્મામાં સમતાભાવ ધારણ કરવા એ શ્રેયસ્કર માર્ગ છે, આત્મગ્લાનિ કરવી એ કર્મ બંધનની દૃઢતાનું કારણ બને છે, જેથી મેાક્ષાર્થી જનનુ એક બ્ય છે કે તે મક્કમ બની તેના સદા સામને! કરવામાં કટિબદ્ધ રહે । કહ્યું પણ છે— स्वकृतपरिताणतानां दुर्नयानां विपाकः, पुनरपि सहनीयो नान्यथा ते विमोक्षः । इति मनसि विचार्य प्राप्तदुखं समस्तं समपरिणतिभावात्सह्यते संयतैस्तत् ||१|| इति. આ પ્રકારનાં દુઃખ આવવાથી સાધુજનને તેને સહન કરવાના તેવા વિચાર પરમ પવિત્ર છે. તે એવુ વિચારી દુઃખોને સહન કરે કે મારા કર્મોની નિર્જરાના આ સુંદરમાં સુંદર અવસર છે.