Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
---
आचाराङ्गसूत्रे चाप्रशस्तैकचर्याया एव प्रसङ्ग इति बोध्यम् । अप्रशस्तैकचर्याचारी कीदृशो भवतीत्याह-'स बहुक्रोधः' इत्यादि, सः विषयसुखलोलुपोऽप्रशस्तैकचर्याचारी मुनिः बहुक्रोधः-बहवः क्रोधाः कोपा यस्य स बहुक्रोधः-अधिककोपवान् , बहुमानः अतीवाभिमानी, बहुमायः कुरुकुचादिभिरनल्पमायावान् , सर्वमिदमाहाराद्यर्थ विद्यते, अत एव बहुलोभः, अत एव बहुरजाः अधिकपापी, यद्वा-'बहुरत' अप्रशस्त एकचर्या का ही प्रसङ्ग है, अतः इस प्रकरण में अप्रशस्त एकचर्या का ही कथन समझना चाहिये । इस अप्रशस्त एकचर्यावाला व्यक्ति कैसा होता है ? इसके लिये सूत्रकार “स बहुक्रोधः" इत्यादि पदों से उसका विवरण करते हैं-विषयसुखलोलुपी वह अप्रशस्त एकचर्याचारी मुनि बहुत क्रोधी होता है। बहुत है क्रोध जिसके वह बहुक्रोध है । यहां पर “बहवः क्रोधाः" ऐसा जो बहुवचन का प्रयोग किया है, वह क्रोध की अनेक जातियों का प्रदर्शक है। जघन्य मध्यम उत्कृष्ट भेदसे क्रोध तीन प्रकार का होता है। विषयसुखलोलुपी अप्रशस्त एकचर्याचारी मुनिके क्रोध का उत्कृष्ट प्रकार होता है । अथवा यह अल्पक्रोधी नहीं होता; किन्तु बहुत क्रोधी होता है । इस विवक्षा में भी क्रोधके तीन प्रकार होते हैं-अल्प क्रोध, मध्यम क्रोध और बहु क्रोध । यहां पर तीसरे प्रकार के क्रोधका ही ग्रहण किया गया है । इसी प्रकार-मान, माया और लोभादिकों में भी समझ लेना चाहिये। वह बहुतमानी होता है, बहुत मायावाला होता है, बहुत लोभी होता है । અપ્રશસ્ત એકચર્યાને પ્રસંગ જ છે. માટે આ પ્રકરણમાં અપ્રશસ્ત એકચર્યાનું જ કથન સમજવું જોઈએ. આ અપ્રશસ્ત એકચર્યાવાળી વ્યકિત કેવી હોય છે ? તેને भाटे सूत्र२ “स बहुक्रोधः" त्याहि पोथी तेनुं वि१२३ ४२ -विषयसुस લાલુપી તે અપ્રશસ્ત–એકચર્યાચારી મુનિ ઘણે કીધી હોય છે. ઘણે કોધ છે જેને ते वक्रोध छ. २॥ याये “ बहवः क्रोधाः " सवारे क्यननी प्रयोग કરેલ છે તે કોઇની અનેક જાતીઓનું પ્રદર્શક છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટના ભેદથી ક્રોધ ત્રણ પ્રકારની હોય છે. વિષય-સુખ-લેલુપી અપ્રસ્તએચર્યાચારી મુનિને ક્રોધને ઉત્કૃષ્ટ પ્રકાર થાય છે. અથવા તે અલ્પકૅધીનથી હોતો, પરંતુ ઘણે ઠેધી હોય છે. આ પ્રકારમાં પણ કાધના ત્રણ પ્રકાર છે, અલપ ક્રોધ, મધ્યમ ક્રોધ, અને બહુ ક્રોધ. આ સ્થળે ત્રીજા પ્રકારના ક્રોધને જ ગ્રહણ કરવામાં આવેલ છે. એ જ પ્રકારે માન, માયા અને લેભ આદિમાં પણ સમજી લેવું જોઈ એ–તે ઘણે માની હોય છે, બહુ માયાવાળો હોય છે, ઘણે ભી હોય છે. ઘણે લેભી થવાનું
श्री. मायाग सूत्र : 3