Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध. १ लोकसार अ. ५. उ. १ विषयत्वे सति ततो निवृत्तिरवश्यं भवति, अनर्थसंशयस्य निवृत्त्यङ्गत्वात् । 'संशयं परिजानतः ' इत्यनेन परिज्ञानविषयीभूतस्य संशयस्य-अर्थोऽनों वा विषयः, तत्र-अर्थविषयकसंशयस्यानर्थविषयकसंशयतो भेदात् संशयस्य प्रवृत्तिनिवृत्तिरूपं फलं भिन्नमेव भवति । विषयस्य ज्ञानभेदनियामकतया संशयपरिज्ञाने तदीयविषसंशय भी उनकी निवृत्ति का कारण होता है, क्यों कि संसार और उसके कारणों में संशय होने पर ही उस ओर प्रवृत्ति होगी। प्रवृत्ति से उनके वास्तविक स्वरूप का बोध होगा। बोध होने पर उनसे निवृत्ति होगी। इस प्रकार परम्परारूपसे वह संशय निवृत्तिका कारण बनता है। यही बात "एवमनर्थः संसारस्तत्कारणं च" इत्यादि पंक्तियों में टीकाकारने स्पष्ट की है। अनर्थविषयक संशयके उसकी (अनर्थ की)निवृत्तिका कारण होने से, संसार और उसके कारणों के विषयमें संशय होने पर उनसे निवृत्ति अवश्य होती है।
“संसयं परियाणओ" इस पदसे सूत्रकार यह प्रकट करते हैं कि ज्ञानके विषयभूत संशय के अर्थ और अनर्थ, ये दो विषय हैं । वहां अर्थविषयक संशय का अनर्थविषयक संशय से भेद होनेसे उनके प्रवृत्ति रूप और निवृत्तिरूप फल परस्पर भिन्न ही हैं, क्यों कि विषयके ज्ञानभेदका नियामक होनेसे संशय के विषयभूत पदार्थों का परिज्ञान अवश्यंभावी है। તેની નિવૃત્તિનું કારણ બને છે, કારણ કે સંસાર અને તેના કારણોમાં સંશય થવાથી જ તે તરફ પ્રવૃત્તિ થવાની પ્રવૃત્તિથી તેના વાસ્તવિક સ્વરૂપને બોધ થશે. બોધ થવાથી તેનાથી નિવૃત્તિ થશે. આ પ્રકારે પરંપરારૂપથી સંશય, નિવૃત્તિનું
२ मने छे, २. पात “ एवमनर्थः संसारस्तत्कारणं च" त्यादि पतियोमा ટીકાકારે સ્પષ્ટ કરી છે, અન–વિષયક સંશય (અનર્થની) નિવૃત્તિનું કારણ થાય છે, માટે સંસાર અને તેનાં કારણોના વિષયમાં સંશય થવાથી તેનાથી નિવૃત્તિ અવશ્ય થાય છે.
“ संसयं परियाणओ” मा ५४थी सूत्रा२ सयु सभा - જ્ઞાનના વિષયભૂત સંશયના અર્થ અને અનર્થ એ બે વિષયે છે. એનામાં અર્થ વિષયક સંશયને અનર્થવિષયક સંશયથી ભેદ હોવાથી એની પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ ફલ પરસ્પર જુદું જ છે, કેમકે વિષયજ્ઞાન ભેદને નિયામક થાય છે, માટે સંશયનું પરિજ્ઞાન હોવાથી સંશયના વિષયભૂત પદાર્થોનું પરિજ્ઞાન અવસ્થંભાવી છે.
श्री. मायाग सूत्र : 3