Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध. १ लोकसार अ. ५. उ.
२७
मूलम् - संसयं परियाणओ संसारे परिन्नाए भवइ; संसयं अपरियाणओ संसारे अपरिन्नाए भवइ ॥ सू० ३ ॥
छाया - संशयं परिजानतः संसारः परिज्ञातो भवति, संशयमपरिजानतः संसारोsपरिज्ञातो भवति ॥ ३ ॥
टीका- 'संशय ' - मित्यादिः संशयमुभयकोटिविषयकं ज्ञानमित्यर्थः, परिजानतः=अवबुध्यमानस्य संसार: = संशयविषयीभूतः परिज्ञातः परिज्ञया स्वरूपेण फलेन च ज्ञातः सन् प्रत्याख्यानपरिज्ञया परित्यक्तो भवति, तथैव संशयम् अपरिजानतः संसारोऽपरिज्ञातः =ज्ञप्रत्याख्यानपरिज्ञयोरविषयो भवति । स चात्र संशआशङ्का होने पर सूत्रकार " अर्थ में संशय होनेसे भी प्रवृत्ति होती है इस प्रकार उत्तररूप सूत्र कहते हैं- " संसयं" इत्यादि ।
"
कोटि को स्पर्श करनेवाले ज्ञानका नाम संशय है । तात्पर्य यह है कि - सामान्य धर्मका प्रत्यक्ष होने पर और विशेष धर्म का अप्रत्यक्ष होने पर ही संशयज्ञान होता है, जैसे- यह स्थाणु है या पुरुष ? यहां पर पुरुष और स्थाणु का सामान्य धर्म उंचाई आदि है । विशेष धर्म पुरुष के - शिर, हाथ, पैर आदि हैं, तथास्थाणु के वक्रता कोटर आदि हैं। देखनेवाले को उभयपदार्थगत सामान्य धर्म प्रत्यक्ष है और तत विशेष धर्म अप्रत्यक्ष है, तभी उसका ज्ञान परस्परविरुद्ध उभय कोटि को स्पर्श करता है, और इसलिये वह ज्ञान संशय-स्वरूप होता है । इस प्रकार संशय के स्वरूप को जानने वाले व्यक्ति के लिये संशयज्ञान का विषयभूत यह संसार परिज्ञात होता है - ज्ञपरिज्ञाद्वारा स्वरूप एवं
થઈ શકતી નથી. આ પ્રકારની આશકા થવાથી સૂત્રકાર “ અર્થમાં સશય હોવાથી या प्रवृत्ति थाय छे. " या प्रारे उत्त२३५ सूत्र हे छे - " संसयं " इत्यादि ઉભય કેટિને સ્પર્શ કરવાવાળા જ્ઞાનનુ નામ સંશય છે. તાત્પર્ય કે સામાન્ય ધ પ્રત્યક્ષ હાય વિશેષ ધર્મ અપ્રત્યક્ષ હોય ત્યારે સંશય જ્ઞાન થાય છે, જેમ-આ સ્થાણુ છે અગર પુરૂષ ? આ જગ્યાએ પુરૂષ અને સ્થાણુનો સામાન્ય ધર્મ ઉંચાઇ આદિ છે, વિશેષ ધ પુરૂષને માથું હાથ અને પગ આદિ છે. જયારે સ્થાણુ ને વાંકાપણું અને પોલાપણું આદિ છે. જોનારને બન્ને પદાર્થોના સામાન્ય ધર્મ પ્રત્યક્ષ છે અને તગત વિશેષ ધર્મ અપ્રત્યક્ષ છે ત્યારે જ તેનું જ્ઞાન પરસ્પરવિરૂદ્ધ અનેક કોટિને સ્પર્શ કરે છે, અને એથી જ તે જ્ઞાન સશયસ્વરૂપ થાય છે. આ પ્રકારે સંશયના સ્વરૂપને જાણનાર વ્યક્તિ માટે સંશયજ્ઞાનનો વિષયભૂત આ સંસાર પરિજ્ઞાત થાય છે—ન-પરિજ્ઞા
શ્રી આચારાંગ સૂત્ર : ૩