Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध. १ लोकसार अ. ५. उ. १
टीका-'यश्छेक ' इत्यादि । यः कश्चित् छेकः चतुरः परिज्ञातविषयकटुविपाक इत्यर्थः, स सागारिक मैथुनं दैवमानुषतैरश्वरूपं न सेवते न करोति, मनोवाकार्य मैथुनपरायणो न भवतीत्यर्थः । यश्च मोहवशेन पुरुषवेदोदयान्मैथुन सेवते स कृत्या विधाय गुर्वादिभिः पृष्टे सति एवं-मैथुनसेवनं, अविजानतः अन्तर्भावितण्यथतया अविज्ञापयतः गुरवे चानिवेदयतस्तदपरवानस्येत्यर्थः मन्दस्य-अज्ञस्य-अविदितमैथुनकटुकफलस्य द्वितीया मैथुनसेवनादपरा मृपावादरूपा, यद्वा-द्वितीया =कृतपापापनोदार्थ पुनरकरणतयोत्थाय प्रायश्चित्तानाचरणरूपा, बालता-अज्ञानता भवति, उक्तञ्च___जो कोई चतुर है, अर्थात् विषयों के कटुक विपाक का ज्ञाता है, वह देव, मनुष्य और तिर्यञ्चों के मैथुन का मन, वचन और काय से सेवन करने में परायण नहीं होता है । जो मोहके वशसे अथवा पुरुष वेद के उदयसे एकान्तमें कामसेवन करता है और गुरु आदिक के पूछने पर अपने कृत मैथुनको छिपाता है-नहीं प्रकट करता है, मैथुन के कटुक फलको नहीं जाननेवाले उस अज्ञके मैथुनसेवन से एक तो चतुर्थव्रत, भंगजन्य दोष लगता है, और पूछे जाने पर 'मैंने मैथुन सेवन नहीं किया है' इस प्रकार छिपाने से मृषावादरूप द्वितीय पाप का भी वह पात्र होता है। अथवा कृत पाप को दर करने के लिये 'मैं अब इस पाप का सेवन नहीं करूंगा' इस प्रकार के विचारसे युक्त होकर प्रायश्चित्त नहीं लेने से अज्ञानता का प्रसंग आता है । कहा भी है
જે કઈ ચતુર છે, એટલે વિષયના કડવા વિપાકને જાણકાર છે, તે દેવ, મનુષ્ય અને તિર્યચેના મિથુનને મન, વચન અને કાયાથી સેવન કરવામાં પરાયણ થતો નથી, જે મેહના વશથી અથવા પુરૂષ-વેદના ઉદયથી એકાંતમાં કામ–સેવન કરે છે અને ગુરૂ આદિના પુછવાથી પિતે કરેલ મૈથુન–પાપને તેનાથી છુપાવે છેપ્રગટ કરતું નથી, મિથુનના કડવાં ફળને ન જાણનાર તે અજ્ઞાની જીવને મૈથુન સેવનથી એક તે ચતુર્થવ્રત-ભંગજન્ય દેષ લાગે છે, અને જયારે તેને પુછવામાં આવે છે ત્યારે તે “મેં મૈથુન સેવેલ નથી.” આ પ્રકારે છુપાવે છે, તેથી મૃષાવાદરૂપ બીજા પાપને પાત્ર પણ તે થાય છે, અથવા કરેલા પાપને દૂર કરવા માટે “હું હવે આવા પાપનું સેવન નહિ કરું” આ પ્રકારના સંકલ્પ કરીને પણ જે તેને માટે પ્રાયશ્ચિત્ત અંગીકાર કરતું નથી તે તેને અજ્ઞાનતાને પ્રસંગ આવે છે. કહ્યું પણ છે–
श्री. मायाग सूत्र : 3