Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-नियुक्ति टीका अ. ६ सू.७ अधिकरणस्वरूपम्
७१ अजीया इत्युक्तम् । तत्र येन केनचित् पर्यायेण विशिष्ट द्रव्य मात्रयस्याऽधिकरण भवति न तु सामान्यमिति सूचयितुं पर्यायाणा मानवाधिकरणत्व ज्ञापनार्व सूत्रे 'जीया अजीवा-इति बहुवचनं कृतमिति भावः। ॥७॥
तत्त्वार्थनियुक्ति:-पूर्वसूत्रे साम्परायिक कासव विशेष हेतुषेन तोत्र मन्दादयो भाया:-वीर्याधिकरण विशेषाश्च प्रतिपातिता, तब-तीव्रमन्दादयो माया. प्रकर्षाप्रकर्षादिलक्षणा लोकपसिद्धत्वात्सु प्रतीताः, वीर्यश्च-जीवस्य वीर्यान्तरायकर्मणः क्षयोपशमप्रयोजनः क्षयमयोजनो या मावर क्षायोपशमिकः क्षायिकश्च पूर्वमुक्तपायएवेति, अथ किन्तावदधिकरणस्वरूप-३ कतिविधञ्च तत् खल्वधिकरण से युक्त होकर ही द्रव्य आस्रव का अधिकरण होता है, सामान्य द्रव्य नहीं । (क्योंकि पर्याय विहीन सामान्य द्रव्य का अस्तित्व ही संभव नहीं है) इस तथ्य को सूचित करने के किए, पर्याय आस्रव के अधिकरण हैं, यह प्रकट करने के लिए सूत्र में 'जीवाजीवा' इस प्रकार बहुवचन का प्रयोग किया गया है ॥७॥
तत्यार्थनियुक्ति-पूर्वसूत्र में बतलाया गया है कि तीव्रभाव मन्दभाव आदि, तथा वीर्य विशेष और अधिकरण विशेष साम्य सयिक आस्रव में विशेषता उत्पन्न करने के हेतु हैं। इन में से तीव. भाव, मन्दभाव आदि प्रकर्ष एवं अपकर्ष रूप होते हैं और लोक में प्रसिद्ध होने के कारण सुप्रतीत हैं। वीर्यान्तराय कर्म के क्षयोपशम से उत्पन्न होनेवाला क्षायोपशमिक वीर्य और क्षय से उत्पन्न होनेवाला क्षायिक वीर्य प्राय: पहले ही कहा जा चुका है। किन्तु अधिकरण क्या है उसके कितने भेद हैं ? इस प्रकार की जिज्ञासा होने पर कहते हैंછે. કેઈ ન કેઈ પર્યાયથી યુકત થઈને જ દ્રવ્ય આસવનું અધિકરણ થાય છે સામાન્ય દ્રવ્ય નહીં. (કારણ કે પર્યાયવિહીન સામાન્ય દ્રવ્યનું અસ્તિત્વ જ શકય નથી). આ તથ્યને સૂચિત કરવાના આશયે પર્યાય આમ્રવના અધિકરણ છે, એ પ્રકટ કરવા માટે સૂત્રમાં “જીવાજીવા” એ મુજબ બહુવચનને પ્રયોગ કરવામાં આવ્યું છે કેળા
તરવાથનિયુક્તિ–પૂર્વસૂત્રમાં બતાવવામાં આવ્યું કે તીવ્રભાવ, મન્દભાવ આદિ તથા વીર્યવિશેષ તથા અધિકરણ વિશેષ સામ્પરાયિક આઅવમાં વિશેષતા ઉત્પન્ન કરવાના કારણરૂપ હોય છે. આમાંથી તીવ્રભાવ, મન્દભાવ આદિ પ્રકર્ષ અને અપકર્ષરૂપ હોય છે તેમજ લેકમાં પ્રસિદ્ધ હેવાના કારણે સુપ્રતીત છે વીતરાયકર્મના ક્ષપશમથી ઉત્પન્ન થનારા ક્ષાયોપથમિક વીર્ય અને ક્ષયથી ઉત્પન્ન થનારૂં ક્ષાયિક વીય પ્રાયઃ પહેલા જ કહેવાઈ ગયા છે પરંતુ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨