________________
૪૨
સમેધ યાને ધ નું સ્વરૂપ પડી નથી. જેથી તેને પાપ સિવાય કોઈના ભય રહેતા નથી. તારા મનમાં જે ગુમાન છે તે કાઢી નાખ. કદાચ જો તું મારા ઉપર ગુસ્સે થઇશ તો તું શું કરી શકીશ ? મારા માત સિવાય તારાથી ખીજું કંઇ થાય તેમ નથી. મેતથી અમે ડરતા નથી. મરવુ તે એક વખત છે જ અને તુ પણ કાં અમર રહેવાના છે. મેડો વહેલા તુ પણ આ જગતમાંથી ઉપડી જઇશ ત્યારે તારી સાથે આ કાંઇ ચાલવાનુ નથી. નકામું ગુમાન કરીને જગતના જીવાને ત્રાસ આપીને પાપના પોટલા આંધ નહી. બાપ તનેજ ગવવા પડશે. રતાં પણ પાપથી છુટીશ નડી. અમે તા પાપને કાઢવા સંસારને ત્યાગ કર્યા છે. તારા કે બીજા કોઇના મને ભય નથી એટલે તા રાત-દિવસ આવા જંગલમાં જ રહીયે છીએ.
અમને તા . અમારા (પરમાત્મા) જિનેશ્વર ભગવતના આશિષ છે કે ગમે તેટલુ કષ્ટ આવે તે પણ અમે લીધેલ નિયમ (ચારિત્ર્ય) ખંડિત કરશું નહી.
આ રીતે બાદશાહને સાધુ મહાત્માએ ઉપદેશ આપ્યા એટલે બાદશાહ મનમાં સમજી તો ગયા કે મારા ધર્મગુરૂએ કહ્યું હતું તે વાત સત્ય છે. છતાં પણ હજી એક વખત ચકાસી તે જોઉં કે ઢીલા પડે છે કે નહી ?
બાદશાહે કહ્યું કે તમને અમારી સાથે નગરમાં આવવા શું વાંધા છે ? હું તમને મારા રથમાં બેસાડીને લઇ જઇશ અને ત્યાં પણ તમને મનગમતા સુખ આપીશ. જેથી તમે મારી સાથે ચાલે.