Book Title: Sadbodh yane Dharmnu Swarup
Author(s): Kanji Shamji Satiya
Publisher: Hansraj Ghelabhai Satiya

Previous | Next

Page 460
________________ ખંડ : ૨ જે ૪૦ રૂપ નાટકમાં શું શું નથી સંભવતું ?’ વાત પણ ખરી જ છે કે આ સંસારમાં પંડિત ગણાતા પણ અનેક આત્માઓ લપસી પડ્યા છે.” એટલે શ્રી જિનેશ્વર દેવના શાસનથી સુપરિચિત આત્માને માટે એવું કંઈક બને, તે તેમાં પણ કશું જ આશ્ચર્ય લાગતું નથી. સંસારના આવા સ્વરૂપને જાણવા છતાં આકુલવ્યાકુલતાથી મુંઝાતી માતા મનમાં ને મનમાં વિચારે છે કે – “ખરેખર, જે પુત્રીએ કુળમાં કલંક લગાડ્યું અને શ્રી જિનેશ્વર દેવના ધર્મમાં દુધ આપ્યું, તે પુત્રીના મરી જવાથી તેવું દુઃખ ન થાત, કે જેવું દુઃખ આ કલંકભૂત જીવતી પુત્રીના આ પ્રકારના અગ્ય આચરણથી મને થયું. વિચારે કે– સમ્યગદૃષ્ટિ માતાને પિતાના સંતાનના અયોગ્ય આચરણથી કેટલું અને કેવું દુઃખ થાય છે. અને શ્રી જિનેશ્વરદેવના શાસનમાં સતીધર્મની કેટલી અને કેવી મહત્તા છે? શ્રીમતી રૂપસુંદરીના વિચારોમાંથી સુમાતા, બનવાને ઈચ્છતી એકેએક માતા પિતાના હૈયામાં આ. વાત ભરી લેવા જેવી છે. આવી ઉત્તમ ભાવનાઓ સંસારરસિક માતાઓના અંતરમાં ભાગ્યે જ સ્કુરે છે. સંસારરસિક માતા એક તે આવા જમાતાને (જમાઈને) જેવાથી ગાંડી ને ઘેલી થઈ જાય! અને પિતાની કુલકલંકિની પુત્રીને પણ ડાહી અને ડમરી માનવાની ઘેલછામાં પડી જાય ! આનું કારણ વર્તમાન કાળે મળતું કુશિક્ષણ અને કુસંસ્કાર સિવાય શું સમજવું ? સ. ૨૬

Loading...

Page Navigation
1 ... 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504