Book Title: Sadbodh yane Dharmnu Swarup
Author(s): Kanji Shamji Satiya
Publisher: Hansraj Ghelabhai Satiya

View full book text
Previous | Next

Page 476
________________ ખંડ : ૨ જે ૪૧૭ સજ્જન બેલ્થ કે- “કદાહ ન રાખે! આવા પ્રસંગે ધર્મને આગ્રહ છોડે શ્રેયસ્કર છે. લલિતાગે ગંભીરતા પૂર્વક જણાવ્યું કે- “અધર્મથી ય છે.” એમ સાક્ષી પુરનાર જગતમાં ડાહ્યા આત્માઓ. હોય જ નહિ. માટે એવું કહેનાર ફરીથી જે કોઈ મલે તે મારા બન્ને નેત્રો તને આપું. પણ હું કદી અધર્મથી જય કબુલીશ નહિ. કુમારની સાહસિકતા-મર્યાદા વધતી ગઈ. બંને આગળ ચાલ્યા અને એક ગામડીયે મળે. તેને સજજને પહેલાની જેમ પ્રશ્ન કર્યો અને તે પણ સહસા પહેલાની જેમ જ “અધર્મથી જય.”—એમ બેલ્યો બને આગળ ચાલ્યા. જેમાં અગ્નિ જલાવવાનું કામ કરે છે તેમ સજજન બે કે- “કેમ ભાઈ! હવે તે ધર્મ પક છેડે, નહિ તે બન્ને નેત્રો પિતા જીદગી હારી જશે. ત્યારબાદ સત્ત્વશીલ લલિતાંગકુમાર એક વિશાળ વૃક્ષ નીચે જઈને બે કે- “હે વનદેવતાઓ! આ સંભાવ્ય છે કે- અધર્મથી કદી ય હોય જ નહિ, પણ ધર્મથી જ જય સદા સર્વદા થતો રહ્યો છે. મારા કોઈ દુભાગ્યના ઉદયે બન્ને વખત આમ બોલનારાઓ મળ્યા, પરંતુ હું તે ધર્મનું જ શરણ સ્વીકારું છું.’ આમ બેલીને સત્યના અડગ આગ્રહી કુમારે પોતાના નેત્રો કાઢી સજ્જનને સમર્ણા (અહીંયા કોઈ આને જીદ્દી હકીલે સમજી લેતાં હશે.) સજજન દુર્જનતાની પરાકાષ્ઠાએ પહેંચ્યા હતા. જ્યારે સ. ૨૭

Loading...

Page Navigation
1 ... 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504