________________
: ૨૦૪
સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ જે તાપસ આઘા પાછા હતા અને એથી એ સપની નજરે ચઢવા પામ્યા હતા, તે તાપસી જુદી જુદી દિશાઓમાં ભાગી ગયા. હવે તે એ સર્ષે ત્રણેય કાળ એ આખાય વનખંડમાં પ્રદક્ષિણા દેવા માંડી. શાથી? એને એવું મમત્વ હતું કે આ વનખંડમાં વસવાને મારા સિવાય કેઈનય અધિકાર નથી. બીજે કઈ જીવ આ વનખંડમાં આવે જોઈએ નહિ. એ સર્પ જ ત્રણેય કાળ એ વનખંડને ત્રણ પ્રદક્ષિણાઓ દેતે અને એમાં માણસ તે શું પણ જે કઈ પક્ષી પણ એના જોવામાં આવતું તે એ પક્ષીને પણ એ બાળી નાખતે હતો. એ માગે થઈને માત્ર પસાર જ થતાં હોય એવા પણ તાડત-કર્પટિક વગેરે પથિકને પણ વિશેષ પ્રકારે ઊપદ્રવ કરતે હતે. આનું પરિણામ એ આવ્યું કે સર્પને ભયને કારણે એ માર્ગેથી થતી લોકોની અવરજવર બંધ પડી ગઈ. અને એથી એ માર્ગ, માર્ગ હેવા છતાં પણ એ માર્ગ (શૂન્ય) બની ગયો. આ રીતિએ એ માર્ગ માર્ગ બની ગયું હતું અને એથી કોઈ મુસાફર એ માર્ગે જ નહિ હતે. એવામાં ભગવાન શ્રીવર્ધમાન સ્વામિજી છ માવસ્થામાં વિહાર કરતે કરતે ઊત્તર સન્નિવેશ તરફ વિહરવા લાગ્યા. ઊત્તર સન્નિવેશે જવાને ખરેખર સીધા માર્ગ આજ હતે. એટલે ભગવાને તે એ માર્ગે ચાલવા માંડયું. ભગવાનને એ માર્ગે જતા જોઈને ગોવાળિયાઓએ કહ્યું કે ભગવાન ! આ માર્ગે કનખલ નામે જે આશ્રમ આવે છે. ત્યાં આગળ દૃષ્ટિવિષ સર્પ છે અને તે દૃષ્ટિવિષ સર્પ જે કઈ આ માર્ગે ન જાય તેને ભારે પરાભવ પમાડે છે. આથી આપ આ માગે