________________
: ૩૧૮
સદએધ યાને ધર્મનું સ્વરૂપ
પણ કરતાં નથી. જે દે! તુષ્ટમાન હોય તેા દેવનું દર્શન ફોગટ જાય નહીં કાંઇકને કંઈક આપીને જાય. દેશમાં માનવ કરતાં શક્તિ વિશેષ છે. તેની ના નહિ, પરંતુ આપણા કર્મીમાં (ભાગ્યમાં ) હેય એટલું જ આપણને મલે. આપણા ઉપર ગમે તેટલો દેવ પ્રસન્ન હેય પરંતુ તેઓ પણ આપણા અશુભ કર્મના ઉદ્દયને નિવારી શકતાં નથી. અને દેવા સંસારજ આપે મુક્તિ ન આપે. કારણ કે તે આપણી જેમ ચાર ગતિમાંની દેવ પતિમાં છે તેને પણ ટવીને (જન્મ લઈને) પાછા સારની કોઇ પણુ ગતિમાં વાનુ છે. એટલે તે! આ મનુષ્ય ભવને દેવ દુર્લભ કથ્થો છે. મનુષ્ય ભવમાં જ મુક્તિ મળે છે.
ડ
હવે મૂળ વાત ઉપર માીચે ન્દ્ર દિવસે ફાવ એક નગરમાં દાખલ થયે!. અને ધારતું કર્યું. હૈં દિવસ ત્યાં પસાર થયા. હવે તે રાત્રે સુતા છે. ત્યાં ગામને રાજા અપુત્રીએ મરણ પામે છે એટલે નત્રી વગર પાંચ દિવ્ય કરે છે, તેમાં હાથણીની સૂંઢમાં કળશ આપી નવા રક્તની ગોધમાં નીકળે છે. ( તે કાળે એક રિવાજ હતો. અત્યારની જેમ બહુમિતને તમાસે ન હત) તે હરણી ચાનાં ચાલતાં જ્યાં કેશવ સૂતા છે ત્યાં આવે છે. અને તેના માથે કળશ ઢાળે છે. એવી રીતે બીજા પણ ચાર દિયો થાય છે. આથી મત્રીએ વગેરે તેના રાજા તરીકે સ્વીકાર કરી, રાજ મહેલમાં લઇ જાય છે અને તેને ગાદીએ બેસાડી તેના વિધિસર અભિષેક કરે છે. આ રીતે દેવનુ આપેલુ