________________
૩૫૩
ખંડ : ૨ જે ઉપર મમત્વ ભાવ જાગે, તેમાં કેઈક વખત સંસારી પક્ષે સગા સંબંધીઓએ દિક્ષા લીધી હોય, તેના ઉપર મેહમાયાથી એ જીવ રક્ષા અંગીકાર કરે તે એ ગર્ભિત. દલા ગણાય. એવા દીક્ષાથીને સંસારનું ખરું સ્વરૂપ સમ જાયું નથી હોતું. એ તે રાગભાવ લઈને સંસારે છેડત. હોય છે. સાધુ જીવનને પણ તે બરાબર જાણતા નથી હોતે. માત્ર ગુરૂ અથવા સંબંધીઓની દિક્ષાના કારણે મોહને લઈને તે સંયમ ગ્રહણ કરે છે. આમાં કશું ખોટું નથી કારણ, જેને ગુરૂ ઉપર પ્રેમ છે, ગુરૂ માટે જેને માન છે એ જવા દકિત બને છે તે પછી ગુના પડખા સેવવાથી ગુરૂના આત્મજ્ઞાનને લાભ મેળવવાથી કાળક્રમે તેનામાં સત્ય વૈરાગ્ય આવે છે. આમાં પણ કઈ ભારે કમી જીવ દીક્ષાથી, પડી પણ જાય તે પણ જે સમ્યક્ત્વને પામી ગયે તે એને કયાક પણ ઉદ્ધાર થઈ પણ જાય છે.) શાસ્ત્રકાર ભગવતેએ. કહ્યું છે કે ચારિત્રથી પડી જનાર (ખંડિત થનાર) જીવનું ઠેકાણું જલ્દી લાગે તેમ નથી. જે બન્યા છે ભવના ભેગી, તે છે ભવભવના રેગી; બને જે કર્મ વિયેગી. તે બને સાચા ભેગી. | મુક્તિ તે જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી જ મળે છે. દુખ. અને મોહથી ભલે વૈરાગ્ય લેવાય પણ એ વૈરાગ્ય લીધા પછી. જો તેમાં જ્ઞાન એકરસ ન બની જાય તે એ વૈરાગ્યથી ઝાઝુ” આત્મકલ્યાણ સાધી શકાતું નથી. .સ. ૨૩