________________
ખંડ : ૨ જો
ર૭૯
જ્યતાનું જીવન ભયંકર બનતું જાય છે. પરંતુ એ ભકરતામાં જ તેને અખંડ આનંદ મળે છે.
એક વખત ધનદત્ત નામને સાર્થવાહ ત્યાંથી પસાર થઈ રહ્યો છે. જ્યતાકને ખબર મળી. પિતાની ચરમંડળી સાથે ત્યાં આવી સાર્થને લૂંટી લીધે. સાર્થવાહ ધૂમ થઈ ગયે પણ કરે શું? સમર્થ પલ્લીપતિ આગળ વાણિયે કરે ? પણ ધનદ તે જ વખતે નિશ્ચય કર્યો કે આ પલી પતિને જયાં સુધી હું પરાજીત કરી મારૂ ધન વ્યાજ સહિત પાછું ન મળવું ત્યાં સુધી હું વાણિયે નહીં.
ઈર્ષાની આગઈર્ષાની આગ હૃદયમાં ચંપાયા પછી શાન્તિ કયાંથી હોય? શાન્તિના નામે જ અશાન્તિની આગ ભભૂકવા માંડે. એ ઈર્ષાની આગ હદયમાં બળતી હોય ત્યારે પિતે તે બળે જ અને બીજાને પણ બાળીને ખાખ કરી નએ. સમતાને સેતુ એ ઈર્ષાની આગમાં દુધ થઈ જાય એમાં નવાઈ જ નથી.
ધનરા તે પહોંચ્યા માલવાના રાજા પાસે. રાજાને ભેટ ધરી મેટું સૈન્ય માગ્યું. રાજાએ ધનદત્તને સમજાવ્યું ભાઈ ! યુદ્ધ કરવું એ વાણીયાવટ નથી. એમાં ક્ષત્રિય તેજ જોઈએ. તમે શાંતિથી ઘેર જઈ સુઈ જાઓ. તમારું ધન છેડા વખતમાં જ પાછું આવશે.
રાજન ! મારી દઢ પ્રતિજ્ઞા છે. હું જ એ પલ્લી પતિને છતીશ. એને હરાવી મારું ધન ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત