________________
સોધ યાને ધર્મનું સ્વરૂપ
શાસ્ત્રમાં કહ્યું છે કે દર્શીનથી જે ભ્રષ્ટ થયે તે જ ખરો ભ્રષ્ટ છે કારણ કે દનથી ભ્રષ્ટ થયેલેા જલદી મેક્ષ પામતો નથી. ચારિત્રથી ભ્રષ્ટ થયેલે નિર્વાણને પામે છે.
-:એકજ વચને ભાગાવલીના અંતઃ
નદિષેણે વેશ્યાને ત્યાં બાર વર્ષ પસાર કર્યાં બાદ એક દિવસ એક અનેખી ઘટના બને છે. જે ઘટનાથી દ્રિષણનો સૂતેલા આત્મા ફરી પાછો જાગૃત થઇ જાય છે, ઘટના એવી અને છે કે દસને પ્રતિબધ પમાડવાનો તેમનો જે નિયમ હતા તેમાંથી નવને પ્રતિબંધ પમાડી શકવા પણ દસમે એક સેાની તેમને માથાને મળ્યો. તે કઈ રીતે પ્રતિબધ પામ્યો નડી. નર્દિષ્ણુને સામેથી તેણે કીધું કે સ`સાર અસાર છે, સંસારના સુખ–ોગ અસાર એવા બેધ તમે મને આપે। છો તો તમે શા માટે છોડી દેતા નથી. પહેલાં તમે મુકી દ્યો પછી તમારા આધ બીજાને જરૂર લાગશે. તમારે વેશ્યા જેવી આખા ગામની એઠવાડ સમી શ્રીની સાથે રહીને સુખ ભાગ વવા છે; અને ખીજાને દીક્ષા અપાવવી છે એ વાત મને કેમે કરી ગળે ઉતરવાની નથી. તેની સાથેની આ રીતની ચર્ચામાં મધ્યાહ્ન કાળના સમય થઈ જાય છે.
૩૦૮
વેશ્યા આવીને કહે છે નાથ ! આ સેાની વિષય લ’પટ છે. કેમે કરી પ્રતિએધ નહી પામે. આપ હવે ઉડો. ભાજનની વેળા વીતવા આવી છે. બેથી ત્રણવાર મારે આપના માટે ક્રી–ફીને ગરમ રસોઈ બનાવવી પડી છે. આપ ઉતા નથી ને રસેઈ ઠરી જાય છે.