________________
૨૩૨
સદ્ગુધ યાને ધર્મોનું સ્વરૂપ
આએ પાતાની આધ્યાત્મિક સાધના દ્વારા ચેત્ર વિજ્ઞાન શોધી કાઢયું તે અજેય, અક્ષીણ અને અપરિવર્તીનીય છે.
આધ્યાત્મિક વિજ્ઞાન એ કેવલી ભગવંતાએ આપણા ઉપકાર માટે આપેલી મહાગુણી દેનગી છે. એના ઉપયોગ જાગૃત બુદ્ધિથી કરતા રહીએ તે માનવભવની સફળતા સિદ્ધ થતાં વાર ન લાગે. જ્ઞાન ગમે તેટલું મેળવીએ પણ સાચા જ્ઞાન માટે શ્રદ્ધા ન જન્મે તે ૐ જ્ઞાન કોઈ ઉપયેગમાં આવતુ નથી.
ખોટા વિચારો બદલવામાં નાનપ નથી, ખેડા વિચારો કણુ ન બદલે. કાં તે! એ અજ્ઞાન( મૃખ )હાય અથવા પાગલ હાય.
કદાગ્રહ (બેટા વિચારા) ન છેડવા ઉપર દૃષ્ટાંતઃ
ચાર મિત્રા કમાવા માટે પાનાના ગામથી પરદેશ જઇ રહ્યાં હતાં, તે વખતે પગે ચાલીને લાંબે જવાનુ રહેતુ. ચાલતાં-ચાલતાં રસ્તામાં લેખડની ખાણુ નજરે પડી, એટલે ચારે મિત્રોએ લોખડ લઈને ચાલવા માંડયું. આગળ જતાં તાંબાની ખાણ જોવા મલી. એટલે થયુ કે લાખડ મૂકીને તાંબાને લઇ લઇએ, એના પૈસા વધુ મલશે. ૩ મિત્રાએ લોખડને સૂકી તાંબાને લઈ લીધું પશુ ચાયા મિત્રે કીધું કે પહેલું મળ્યું તે સોનુ. તેને હું નહિ મુકું. આગળ જતાં રૂપાની ખાણ જોવા મલી ત્યારે પણ ત્રણ મિત્રોએ તાંબુ નાખીને રૂપ લઈ લીધું પણ ચાથા કદાચઙી મિત્રે લોખંડ મુકયું નહિ. આગળ જતા સોનાની ખાણુ