________________
go
સદ્બાધ યાને ધતું સ્વરૂપ ને લઈને ગુમ થઈ જવાની કુવૃત્તિ સેવે, આજના સ્વતંત્ર તાન! બહાના હેઠે પ્રવેશેલી સ્વચ્છંદતાએ તેા હદ કરી છે. યુવકે અને યુવતીએ મનેાભાવથી સ્વૈચ્છિત વર વરી લે છે, જો કે પાછળથી અગ્નિસ્નાન કે જળસમાધિ જે તેમના નસીબમાં ઉતરે છે, એવા સેકડો બનાવા માનવાને ચેકાવી મૂકે છે, આ પ્રવૃત્તિને લોકો ધિક્કાર આપી રહ્યા છે.
આ જ નગરમાં સમુદ્ર નામના સવર શૅડના સમેવડિયા એક પ્રતિષ્ઠિત અને ધની-માની શેડ હતા. તેમને કમળશ્રી નામની કમળ જેવી શીલ-સુવાસ પ્રસારતી ધ પત્ની હતી અને ગૃહસ્થ જીવનના સારભુત શ્રીદત્ત નામના વ્યવઙારિક અને ધનિપુણ એક પુત્ર હતા. સવરશેઠે પોતાની પુત્રી સુંદરીને શ્રીદત્ત સાથે લગ્નગથીથી જોડી દીધી, લગ્ન ગ્રંથીથી ખંધાયા પછી ઉભય જોડી સ્વકુલ-મર્યાદાએને સાચવવાની તકેદારી રાખતાં, દરેક પ્રવૃત્તિઓ આચરતાં, સાથે તેઓ ક્ષણિક અર્થ-કામ પુરૂષાર્થીની સિદ્ધિ કરવામાં જેવી તનતડ જહેમત કરતાં, તેથી ય અધિક જહેમત ધ પુરૂષાર્થીને સાધવામાં સાધકવૃત્તિ સદાય રાખતા. બન્ને ય ધાર્મિક અભ્યાસવાળાં હતાં. અને સુગુરૂ સંગતમાં માનત હતાં. ભલે લગ્ન થયાં પણ ભાગની આતિમાં બળીને ખાખ થાય, તેવા પત ંગીયા જેવાં તે ન બન્યાં. તેએ ભાગેને રંગરૂપ અને ભડકે બળતી આગરૂપ માનતાં. તેમજ સંસાર પ્યારને અંગાર તુલ્ય સમજતાં. વિલાસનાં સરસ સુખ મળવા છતાં ય ધર્મભાવનામાં બન્ને વણસતાં ન હતાં. ઉત્તમ આ—