________________
ખંડ : ૧ લા
૧૬૭
સાથે પાતાનું પણ બગાડે છે. પણ આમાં નવાઈ પામવા જેવું કાંઇ નથી. જ્યારે શકિત ને સામગ્રી મળી હોય ત્યારે જીવમાં જો અજ્ઞાનનું અને મિથ્યાત્વનુ જોર હાય તા એથી કાયાનું પણ જોર હોય જ અને તેા એ શક્તિ અને એ સામગ્રીની ખુમારીમાં જીવા પોતાનું અને સાથે બીજા
નેકોનુ પણ અહિત સાધ્યા વિના રહેતા નથી. જ્યારે પુણ્ય બાંધેલુ ત્યારે પાપ પણ એવું બાંધેલું કે એ પુણ્યાદયના સમયે જીવ ભયંકરમાં ભયંકર કોટિનાં આચરણને પણ આચરે અને અંતે દુર્ગતિમાં ભમવાને રવાના થઈ જાવ એવું પુણ્ય પાપના બંધવાળુ પુણ્ય) દેવી કાત્યાયનીએ આ ઇશાનચંદ્રના વચનને સ્વીકારી લેતાં સ ઈ ચ્છિત અર્થાને કરનારૂ એક રક્ષાવલય ઇશાનચદ્રને મલી જવાથી ઇશાનચંદ્ર એમ જ માનવા લાગ્યા કે હવે મને તે ત્રણેય લોકનું રાજ્ય મલી ગયું ? પેાતાને ત્રણેય લોકનું રાજ્ય મળી ગયુ` છે. એમ માનતા અને રક્ષાવલય ધારણ કરતા આ ઇશાનચંદ્ર પછી તે ગર્વ પૂર્વક અખલિત ગમનવાળા અન્યા થકા સત્ર ભમવા માંડ્યા ! આઈશાનચંદ્ર અન્તઃપુરામાં વસે છે અને કુન એવી કાન્તાઓને ભોગવે છે. વળી પેાતાની શ્રેષ્ઠ મત્ર શક્તિના બળથી આ ઇશાનચંદ્ર દૂર રહેલી વસ્તુને પણ પાતાના પાસે આકષી આણે છે. આમ જ્યારથી દેવી કાત્યાયનીએ ઈશાનચંદ્રના હાથે રક્ષાવલય બાંધ્યું છે ત્યારથી ‘આ ઈશાનચંદ્ર પોતાના મનાવ છતને મેળવે છે. આ જોગિણીએ ઇશાનચદ્રની ઇચ્છાને તાબે થાય છે. અને જ્યારે જ્યારે વિદ્યાસિદ્ધ પુરૂષ જે કાંઈ જે પ્રકારે કરવાનું કહે ત્યારે